બાંગ્લાદેશમાં ફરી હિંદુ પર હુમલો, ઓટો ડ્રાઈવર સમીરની છરીથી હત્યા
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે અને તે અટકવાનું નામ લઈ રહી નથી. આ જ ચિંતાજનક શ્રેણીમાં વધુ એક કરુણ ઘટના 11 જાન્યુઆરીની સાંજે સામે આવી છે, જ...
અમિત શાહ : “ઘૂસણખોરીથી મુસ્લિમ વસ્તી વધી, હિંદુઓ ઘટ્યા; પાક-બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને ભારતમાં અધિકાર”
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘૂસણખોરીના મુદ્દે સ્પષ્ટ અને કડક વલણ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે 1951થી 2011 વચ્ચે હિંદુ અને મુસ્લિમ વસ્તી વૃદ્ધિમાં રહેલી અસમાનતાનું મુખ્ય કારણ ગેરકાયદેસર ઘ...
CAA પર ગૃહ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું- ભારતીય મુસ્લિમોએ ગભરાવાની જરૂર નથી, તેમને હિંદુઓ જેટલો જ છે અધિકાર
CAA પર અનેક શંકાઓથી ઘેરાયેલા મુસ્લિમ સમુદાયને ગૃહ મંત્રાલયે ચિંતા ન કરવાની અપીલ કરી છે. મંગળવારે મોડી સાંજે જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે મુસ્લિમોએ નાગરિકતા સંશોધન કાયદ?...