ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. તાજેતરના સમયમ?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...
પાકિસ્તાન તણાવ વચ્ચે રાજનાથ સિંહે અમેરિકાના રક્ષામંત્રી સાથે કરી વાત, આતંકી હુમલા મુદ્દે ચર્ચા થઇ હોવાની શક્યતા
પહલગામ આતંકવાદી હુમલાને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત કોઇપણ સમયે તેના પર હુમલો કરી શકે છે. તો બીજી તરફ વૈશ્વિક સમુદાયને પોતાની વાત સમજા?...
દુશ્મનો ધ્રૂજશે… DRDO-નેવીએ કર્યું VLSRSAM મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ
દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસમાં, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) અને ભારતીય નૌકાદળે બુધવારે સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ-લોન્ચ્ડ શોર્ટ-રેન્જ સરફેસ-ટુ-એર મિસાઇલ (VLSRSAM)નુ...
ભારતીય સૈન્યની તાકાત વધી, વડાપ્રધાન મોદીએ 3 નવા યુદ્ધજહાજ દેશને સમર્પિત કર્યા, જાણો વિશેષતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના મુંબઈ પ્રવાસે છે, જ્યાં તેમણે ત્રણ મહત્વપૂર્ણ નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી, અને INS વાઘશિરને રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ કાર્યક્રમ મુંબઈના નેવ?...
INS તુશિલ ભારતીય નૌકાદળમાં સામેલ થવા તૈયાર, જાણો યુદ્ધ જહાજની ખાસિયત
ભારતીય નૌકાદળના તલવાર ક્લાસ ફ્રિગેટનું નવું સ્ટીલ્થ યુદ્ધ જહાજ ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં જોડાશે. અગાઉ 6 ડિસેમ્બર 2024ના રોજ નૌકાદળે તેનું ચિહ્ન બહાર પાડ્યું હતું. X હેન્ડલ પર INS તુશીલનું ક્ર...
દરિયાઈ સુરક્ષા માટે નૌકાદળને મળ્યું દૃષ્ટિ-10 ડ્રોન, અદાણી ડિફેન્સે ઓછા સમયમાં બનાવવાનો સર્જ્યો રેકોર્ડ
શરૂઆતમાં પ્રથમ ‘દ્રષ્ટિ-10’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યા બાદ ગુજરાતના પોરબંદરમાં નૌકાદળની નૌકાદળની કામગીરીમાં બીજા માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં ?...
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 40000 કરોડના ખર્ચે ભારતમાં તૈયાર થશે બે પરમાણુ સબમરીન
ભારત સરકારની CCS એટલે કે વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીએ બે સ્વદેશી પરમાણુ સબમરીનને બનાવવાની પરવાનગી આપી દીધી છે. તેનાથી ભારતીય નૌસેનાની વ્યૂહાત્મક અને આક્રમક શક્તિમ?...
‘આર્મી કમાન્ડરને કહી દીધું છે કે યુદ્ધ માટે તૈયાર રહે’ સંરક્ષણ મંત્રી રાજનાથનું એલાન
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને ય...
ચીન-પાક. માટે અરિ’ઘાત’ ! નેવીને મળી બીજી પરમાણું સબમરિન, 750 કિમીના ટાર્ગેટનો ખાતમો
ઈન્ડીયન નેવીના બેડામાં બીજી પરમાણુ સબમરીન સામેલ થઈ છે જેનું નામ INS અરિઘાત છે. ગુરુવારે વિશાખાપટ્ટનમમાં INS અરિઘાતને સામેલ કરી દેવાઈ હતી. આ સબમરીનના સામેલ થવાથી નેવીની તાકાતમાં અનેકગણો વધારો થ...