ઈન્ડિયન નેવીને મળ્યું પહેલું સ્વદેશી ડાઈવિંગ સપોર્ટ વેસલ ‘નિસ્તાર’, રેસ્ક્યૂ ઓપરેશનમાં મળશે મદદ
ભારતીય નૌકાદળે 8 જુલાઈ, 2025ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા અને સામુદ્રિક રાહત ક્ષમતા માટે મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જ્યારે વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ (HSL) દ્વારા નૌકાદળને ...
ઈન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજ INS અર્ણાલાનો આજે થશે સમાવેશ, વિશેષતાઓ ચોંકાવનારી
ભારતીય નૌકાદળમાં 18 જૂન 2025ના દિવસે પોતાના પહેલા એન્ટી સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) 'અર્ણાલા' સામેલ કરવામાં આવ્યું છે. આ સમારોહ વિશાખાપટ્ટનમ નૌસેના ડૉકયાર્ડમાં થયો હતો, જેમાં ચીફ ઑફ ડિફેન્સ સ્?...
સમુદ્રમાં દુશ્મનની એક નહી ચાલે! આ વર્ષે નૌકાદળના કાફલામાં જોડાશે 9 ઘાતક હથિયાર
ભારતીય નૌકાદળ 2025 માં એક નવી ઉડાન ભરવા જઈ રહ્યું છે. આધુનિકીકરણ અને સ્વદેશીકરણને મોટું પ્રોત્સાહન આપતા, આ વર્ષે નૌકાદળના કાફલામાં કુલ 9 નવા યુદ્ધ જહાજો ઉમેરવામાં આવશે. આ જહાજો દેશની પોતાની શિપ?...
દુશ્મનો થરથર કાપશે, ભારતીય યુદ્ધ જહાજો અરબી સમુદ્રમાં ઉતરશે, દરિયા કિનારે તોપો ગર્જશે
ભારતે અરબી સમુદ્ર ક્ષેત્રમાં એક મોટી નૌકાદળ ગોળીબાર કવાયત અંગે NOTAM (એરમેનને સૂચના) જાહેર કરી છે. આ કવાયત 8 જૂનથી 11 જૂન દરમિયાન પશ્ચિમ કિનારા પર મુંબઈ સમુદ્ર વિસ્તારમાં યોજાશે. સૂચના અનુસાર આ નૌ?...
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ
ભારતે અરબ સાગરમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, 'જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિં?...
INS વિક્રાંત પર પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો આ એરક્રાફ્ટ કેરિયરથી શા માટે ડરે છે પાકિસ્તાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અન...
ભારતીય નૌકાદળ આજે એવા જહાજ મળશે,જે વિશ્વમાં કોઈ પાસે નથી
ભારતના સમૃદ્ધ દરિયાઈ ઇતિહાસને ફરી જીવંત કરતી એક અનોખી પહેલ. આ સમગ્ર પ્રોજેક્ટ માત્ર શિપબિલ્ડિંગનું કામ નથી, પરંતુ ભારતીય પરંપરા, ટેક્નોલોજી, અને સાંસ્કૃતિક વારસાનું જીવંત પ્રતીક છે. અહીં આ ...
‘આરંભ હૈ પ્રચંડ…’: ઈન્ડિયન એરફોર્સે પોસ્ટ કર્યો નવો વીડિયો, ભારતના વીરોનું જોવા મળ્યું શૌર્ય
ભારતીય વાયુસેનાએ 20, મે મંગળવારના રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં પોતાની યુદ્ધ લડવાની તત્પરતાની પુષ્ટી કરી હતી. ભારતીય વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક વીડિયો ?...
ત્રણેય સેના પ્રમુખ PM મોદીને મળવા પહોંચ્યા, DGMO મંત્રણા પહેલા મોટી બેઠક
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. સંરક્ષણ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં રાત્રિ શાંતિપૂર્ણ રહી. તાજેતરના સમયમ?...
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અંડર વોટર નેવલ માઇનનું સફળ પરીક્ષણ, જાણો વિશેષતા
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાન ભારતની લશ્કરી કાર્યવાહીથી ભયભીત છે. આ દરમિયાન ભારતીય નૌકાદળે સોમવારે સમુદ્રમાં મલ્ટી-ઇન્ફ્લુઅન્સ ગ્રાઉન્ડ માઇન (MIGM)નું સફળતાપૂર્વક પ?...