ચીન-પાકિસ્તાનનું ટેન્શન વધશે, ભારતીય નૌકાદળ બનાવશે સ્કોર્પીન શ્રેણીની 3 સબમરીન, જાણો કેટલી એડવાન્સ હશે
ભારતીય નૌકાદળની તાકાતથી સમગ્ર દુનિયા વાકેફ છે, ત્યારે હવે દરિયાની અંદર ભારતીય નૌકાદળની તાકાતને વધુ વધારવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ભારતમાં ત્રણ સ્કોર્પીન શ્રેણી સબમરીનનું નિર્માણ ?...
ભારતીય સેના બનશે તાકતવર, નેવીને મળશે 6 હોક હેલિકોપ્ટર, જાણો શું છે તેની ખાસિયત?
આવનારા સમયમાં ભારતીય નૌકાદળની તાકાત વધુ વધવાની છે. ભારતીય નૌકાદળ હવે સમુદ્રની નીચે સબમરીન શોધીને તેનો નાશ કરી શકશે. આ હેલિકોપ્ટર, જે પાણીની અંદર સબમરીનને શોધી કાઢે છે અને તેનો નાશ કરે છે, તેન?...
આઠમાં પૂર્વ ભારતીય નૌસૈનિકની કતારમાંથી ક્યારે થશે વાપસી? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા
કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની સજા માફ કરવામાં આવી છે. આ સમાચારને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. અહીં એક નોંધનીય વાત એ છે કે, અત્યાર સુધી 8 ભારતીય નાગ?...
19000 કરોડના ખર્ચે ઘાતક મિસાઈલ ખરીદી ભારતીય નેવીને કરાશે મજબૂત, સરકારની મંજૂરી
સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ 200 બ્રહ્મોસ મિસાઈલની ખરીદી માટેની ડીલને મંજૂરી આપી દીધી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની ખરીદી ભારતીય નેવી માટે કરવામાં આવશે અને આ મિસાઈલોને ભારતીય ને...
ભારતની મોટી રાજદ્વારી જીત, કતાર જેલમાંથી મુક્ત થયેલા પૂર્વ નૌસૈનિક સ્વદેશ પરત ફર્યા
કતારે કથિત જાસૂસીના આરોપમાં ગલ્ફ દેશમાં અટકાયતમાં લેવાયેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કર્યા છે, જેને ભારતે આવકાર્યું છે. નવી દિલ્હીએ જણાવ્યું કે, આઠમાંથી સાત ભારતીય ના?...
છેલ્લા 2 મહિનામાં ભારતીય નૌકાદળે સમુદ્રી લૂંટારુઓના 17 હુમલા રોક્યા
છેલ્લા બે મહિનાથી ભારત અને ભારતીય નૌકાદળ લાલ સમુદ્ર અને અરબી સમુદ્ર સહિતના દરિયાઈ માર્ગની સુરક્ષા માટે એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યા છે. ભારતીય નેવીએ ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 17 જહાજોને સ?...
ભારતીય નેવીને આજે મળશે INS ઇમ્ફાલ, બ્રહ્મોસ મિસાઇલથી હશે સજ્જ, દરિયામાં આ રીતે ભારત બનશે મજબૂત
ભારતીય સેના સતત તેની સૈન્ય ક્ષમતા, ખાસ કરીને તેની દરિયાઈ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ શ્રેણીમાં ભારતીય નૌકાદળ આજે INS ઈમ્ફાલને કમિશન આપવા જઈ રહ્યું છે. તે આજે મુંબઈ ડોકયાર્ડ ખાતે કાર્યર?...
હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરા?...
કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત
કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત...
કેવું હશે ભારતીય નૌસેનાનું સિક્રેટ અન્ડરગ્રાઉન્ડ સબમરીન બંકર, જાણો INS વર્ષા વિશે
ભારતીય નૌસેના દ્વારા એક બેઝ (બંકર) તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનું INS વર્ષા (INS Varsha) નામ આપવામાં આવ્યું છે. ત્યા ભારતની પરમાણુ સબમરીન રાખવામાં આવશે. ખાસ વાત એ છે કે, બેઝ પર પરમાણુ સબમરીનને કોઈ જોઈ ?...