‘પાડોશી પહેલો’ તે સિદ્ધાંતને અનુસરી માલદીવના વિદેશ મંત્રીને ડો. એસ. જયશંકરે આપેલો સધ્યારો
હિન્દ મહાસાગરના હાર્દ સમા વિસતારમાં રહેલા અતિવ્યૂહાત્મક દ્વિપ સમુહ માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીર ભારતની યાત્રાએ આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વણસી ગયા હો...
ચીન માલદીવના દરિયામાં સોનાની શોધ કરશે, રેડ આર્મી સેનાને ટ્રેનિંગ આપશે
માલદીવમાં થોડાક સમય પહેલા યોજાયેલી સંસદીય ચૂંટણીમાં ભારત વિરોધી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુની પાર્ટીને મળેલી પ્રચંડ જીતની અસર હવે દેખાવવા લાગી છે. સંસદની 93 પૈકી 73 સીટ જીતીને આવ્યા બાદ મુઇજ?...
હિન્દ મહાસાગરમાં સમુદ્રી સુરક્ષા અંગે ભારત-યુ.એસ.ની વિશિષ્ટ યોજના ચીનની ચાલબાજી નિષ્ફળ બનાવશે
અમેરિકાના વિદેશમંત્રી લોઈડ ઓસ્ટિને કહ્યું કે, ભારતીય સેનાની ક્ષમતા વધારી બંને દેશો હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વધુ સ્થિર તેવું 'શક્તિ સંતુલન' જાળવવા સાથે મળીને કામ કરી શકે તેમ છે. તેઓએ સંરક્ષ?...
હિંદ મહાસાગરમાં ભારતનું વધશે વર્ચસ્વ, લક્ષદ્વીપમાં નવા બેઝ પર INS જટાયુ સંભાળશે મોરચો
હિંદ મહાસાગરમાં સ્થિતિ મજબૂત કરવા અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય નૌકાદળે લક્ષદ્વીપના મિનિકોય ટાપુ સમૂહમાં INS જટાયુનું નવું બેઝ તૈયાર કર્યું છે. આજથી તેનું ઓપરેટિંગ શરૂ થશ?...
મોરેસિયસના સાથથી ભારત હિન્દ મહાસાગરમાં શક્તિવ્યાપ વધારશે
આજે બપોરે ૧.૦૦ વાગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથે અગાલેગા એરસ્ટ્રીપ અને એક વિશાળ ધક્કા (જેટી)નું સંયુક્ત રીતે ઉદ્ધાટન કરતાં હિન્દ મહાસાગરમાં વહ...
હિન્દ મહાસાગરમાં આવેલા દેશો પરસ્પર સંબંધ મજબૂત કરે..’ જયશંકરે ચીન સામે તાક્યું નિશાન!
વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે સાર્વભૌમત્વનું રક્ષણ, સમુદ્રી કાયદાની અવગણનાના મામલાને ઉકેલવા અને લાંબા સમયથી ચાલતી આવી રહેલી સંધિઓના ઉલ્લંઘન જેવા પડકારોનો સામનો કરવા હિંદ મહાસાગર ક્?...
વિદેશ મંત્રી જયશંકરની ઈરાન મુલાકાત અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક, સંયોગ કે મોટો સંદેશ?
વિશ્વમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ જેવા બે મોટા યુદ્ધો ચાલી રહ્યા છે. તે દરમિયાન ભારતીય ઉપમહાદ્વીપમાં વધુ એક તંગદિલીએ વિશ્વના તણાવમાં વધારો કર્યો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પા?...
હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરા?...
શું સમુદ્રી સરવેના બહાને ચીન આપણી જાસૂસી કરવા માગે છે? ડ્રેગનની ચાલાકી સામે ભારત થયું એલર્ટ
હિંદ મહાસાગરમાં ધાક જમાવવા ચીન સતત પ્રયાસો કરી રહ્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાના તટ પર સરવે પૂરો કર્યા બાદ 2 ડિસેમ્બરે ચીનના જહાજ શિયાન 6ને સિંગાપોર પહોંચ્યાને સમય થયો નથી ત્યાં ચીને શ્રીલંક...
ભારતીય નેવીના ઈતિહાસમાં પહેલીવાર મહિલા અધિકારી સંભાળશે INS Trinkat ની કમાન
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સં?...