ભારતનો અંદામાન-નિકોબાર ‘મિની હોર્મુઝ’ : 25% વૈશ્વિક દરિયાઈ વેપાર નિયંત્રિત કરવાની ક્ષમતા
દુનિયાના નકશા પર જેમ હોર્મુઝની ખાડી વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેવી જ રીતે ભારત પાસે પણ એક શક્તિશાળી વ્યૂહાત્મક પોઈન્ટ છે. અંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક આવેલો મલક્કાની ?...
હિંદ મહાસાગરમાં અમેરિકન સેનાની મોટી કાર્યવાહી : ‘Veronica III’ તેલ ટેન્કર રોકી તપાસ શરૂ
અમેરિકન સેનાએ હિંદ મહાસાગરમાં મોટી કાર્યવાહી કરતા વેનેઝુએલા સાથે સંકળાયેલા ‘Veronica III’ નામના વિશાળ તેલ ટેન્કરને રોકી તેની તપાસ શરૂ કરી છે. પેન્ટાગોન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ જહાજ પર ?...
અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય
ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભાર...
વાવાઝોડા વચ્ચે મધદરિયે ફસાયું અમેરિકાનું જહાજ, ભારતીય કોસ્ટગાર્ડે ચલાવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ 10 જુલાઈના રોજ આંદમાન અને નિકોબાર ટાપુઓમાં ઈન્દિરા પોઈન્ટથી 52 નોટિકલ માઈલ દક્ષિણપૂર્વમાં ફસાયેલી એક યુએસ યાટ 'સી એન્જલ' અને તેના બે ક્રૂ સભ્યોને બચાવ્યા. આ યાટમાં એક અમ?...
ભારતનો ચીનને ઝટકો, શ્રીલંકા સાથે ડૉકયાર્ડ ડીલ, હિન્દ મહાસાગરમાં દબદબો વધશે
ભારતની અગ્રણી સંરક્ષણ શિપબિલ્ડિંગ કંપની મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા શ્રીલંકાના કોલંબો ડોકયાર્ડ પીએલસી (CDPLC)માં નિયંત્રણ ભાગીદારી મેળવવાનો કરાર માત્ર એક વેપારિક સોદો નથી, પરંત...
માલદીવ પર ભારત મહેરબાન, જે મુદ્દાઓ પર ભારતનો વિરોધ કર્યો હતો તેના પર સમાધાન કરવા તૈયાર
ભારત વિરોધી અભિયાન ચલાવીને ગયા વર્ષે માલદીવમાં સત્તા પર આવેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ હવે ભારત સાથે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર કરવા, ભારતીયો UPI સ્વીકારવા, ભારતને નવું વાણિજ્ય દૂતા?...
માલદીવ-ભારતના સંબંધ સુધર્યાં! PM મોદી સાથે મુઈજ્જુની મિટિંગ, બંનેના સંયુક્ત નિવેદનથી ચીનને લાગશે મરચું
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ બેઠક હૈદરાબાદ હાઉસમાં થઈ. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્...
PM મોદી સિંગાપુર જવા રવાના, બ્રુનેઈના સુલતાનને મળ્યા અને જાણો શું થયું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રુનેઈની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. તેઓ બુધવારે બપોરે બ્રુનેઈથી સીધા સિંગાપોર જવા રવાના થયા હતા. પીએમ મોદીની બ્રુનેઈની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. ભારતીય વડાપ્રધા...
શું તમે જાણો છો? આ મહાસાગરનું નામ ભારતના નામ પરથી પડ્યું છે
તમને મહાસાગરોના નામ તો ખબર જ હશે, દુનિયામાં સાત મહાસાગરો છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે કયા મહાસાગરનું નામ ભારત રાખવામાં આવ્યું છે? પૃથ્વીના 70 ટકા ભાગમાં પાણી સમુદ્રના રૂપમાં છે. જે ઘણા...
ચીનને જડબાતોડ જવાબ, ભારતીય નેવીના 3 વોરશીપ પહોંચ્યા ફિલિપાઈન્સની રાજધાની મનીલા
ભારતના ત્રણ યુદ્ધ જહાજ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પહોંચી ગયાના સમાચાર સામે આવતા જ ચીનની ચિંતામાં વધારો થવો એ સ્વાભાવિક છે. વાત જાણે એમ છે કે, ભારતના ત્રણ યુદ્ધ જહાજ મિસાઈલ ડિસ્ટ્રોયર INS દિલ્?...