એન્જિનમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે ભારતીય રેલવે, લોકો પાઇલટ્સને મળશે પહેલીવાર આ સુવિધા
તાજેતરમાં જ ભારતીય રેલ્વેએ ડ્યુટી દરમિયાન બાથરૂમ માટેના અડધા કલાકની બ્રેકની લોકો પાઇલટ્સની માંગને નકારી કાઢી હતી. પરંતુ હવે રેલવે લોકો પાઇલટ્સની સુવિધા માટે ટ્રેનના એન્જિનમાં મોટા ફેરફા?...
રેલવે સ્ટેશન પર વધતી ભીડને લઈ લેવાયો મોટો નિર્ણય, હવે નહીં મળે પ્લેટફોર્મ ટિકિટ!
જ્યારે લોકો તેમના મિત્રો અને સંબંધીઓને રેલવે સ્ટેશને મૂકવા જાય છે, ત્યારે તેમને પ્લેટફોર્મ પર મૂકવા માટે પ્લેટફોર્મ ટિકિટ ખરીદવી જરૂરી છે. પ્લેટફોર્મ ટિકિટ વગર તમારા પરિવારના સભ્યોને રેલ?...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...
PM મોદી રામ નવમી પર હાઇટેક બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો તેનું ધાર્મિક મહત્વ
ભારતના સૌથી હાઇ-ટેક વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રામ નવમીના શુભ અવસર પર કરશે. આ પુલ માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી જ નથી પરંતુ તેનું ધાર્મિક, ઐતિહાસિક અને આ?...
નવો પમબન બ્રિજ બનાવવામાં આવતાં હવે 111 વર્ષ જૂના પુલનું શું થશે? રેલવે દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ જાણો
રામેશ્વરમમાં આવેલા નવા પમબન બ્રિજને કારણે હવે 111 વર્ષ જૂના પુલની સાથે શું કરવું એનો નિર્ણય ભારતીય રેલવે દ્વારા લઈ લેવામાં આવ્યો છે. નવા બ્રિજનું ઉદ્ઘાટન રામનવમીના દિવસે, એટલે કે છ એપ્રિલે કર?...
ટ્રેનમા ભીડ ઘટાડવા માટે રેલવે કર્યો મોટો નિર્ણય, હવે જનરલ સીટ પર આ રીતે વેચાશે ટિકિટ
રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવી ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે રેલ્વે ટ્રેનની ક્ષમતા અનુસાર ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આનો અર્થ એ છે કે ટ?...
હવે તમે કન્ફર્મ ટિકિટ હાથમાં હશે તો જ સ્ટેશનમાં પ્રવેશી શકશો, નવી સિસ્ટમ થશે શરૂ, જાણો
ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે એક નવો નિયમ અમલમાં આવ્યો છે. હવે સ્ટેશન પર રાહ જોવી શક્ય નહીં બને. અમે એન્ટ્રી નિયમ વિશે વાત કરી રહ્યા છીએ જેમાં હવે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોવી જરૂરી છે. અને આ ?...
રેલવેનો નવો નિયમ, ટ્રેનમાં મેનુ ડિસ્પ્લે કરવું ફરજિયાત, લોકસભામાં અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે (12 માર્ચ, 2025) લોકસભામાં જણાવ્યું હતું કે ટ્રેનોમાં મુસાફરોને પીરસવામાં આવતા ભોજનના ભાવ અને મેનુ દર્શાવવું ફરજિયાત છે. ગૃહમાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ...
શું ભારતીય રેલ્વેના નિયમો 1 માર્ચથી બદલાશે ? વેઇટિંગ ટિકિટ અંગે અધિકારીઓએ મોટી અપડેટ આપી
રેલ્વે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે 1 માર્ચ, 2025 થી રેલ મુસાફરીના નિયમોમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો પહેલાથી અમલમાં હતા તે ચાલુ રહેશે. મુસાફરોની સુવિધા માટે રેલવેએ આ નિયમ?...
રેલવેએ લોન્ચ કરી નવી SwaRail App: પ્રવાસીઓને શું મળશે સુવિધા?
રેલવેના મુસાફરો માટે એક મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે યૂઝર્સ માટે એક નવી સુપર એપ લોન્ચ કરી છે. રેલવે મંત્રાલયે એક નવી સુપર એપ SwaRail લોન્ચ કરી છે. આ એપ દ્વારા લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ?...