ટ્રેનની ટિકિટના ભાવમાં વધારો, પહેલી જુલાઈથી થશે લાગુ
ભારતીય રેલવેએ દેશના લાખો મુસાફરોને અસર કરે તેવી મહત્વની જાહેરાત કરી છે. 1 જુલાઈ, 2025થી એસી અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં વધારો કરાશે. આ નિર્ણયનું મુખ્ય કારણ વધતા ઈંધણના ભાવ, ઓપરેશનલ ખર્ચ ...
રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, કન્ફર્મ ટિકિટના ચાન્સ વધશે, રેલવેએ વેઈટિંગ લિસ્ટની મર્યાદા નક્કી કરી
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ...
રેલવે મંત્રીની મોટી જાહેરાત, ટૂંક સમયમાં મળી શકે છે ખુશખબર, મુસાફરોને થશે હાશકારો
ભારતીય રેલવે તેના મુસાફરો માટે સુવિધાઓનો સતત વિસ્તાર કરી રહી છે અને હવે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટી જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં દેશમાં 150 નવી પેસેન્જર ટ્રેનો દોડાવવામાં આવશે. આ ટ્?...
ટિકિટ માટે આવ્યો નવો નિયમ, જાણો કેટલા વાગ્યાથી કરી શકાશે બુકિંગ
ભારતીય રેલવે દ્વારા તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક મહત્ત્વપૂર્ણ બદલાવની જાહેરાત કરવામાં આવીછે. જે મુજબ તત્કાલ બુકિંગ માટે 1 જુલાઈથી આધાર ઓથોન્ટિકેશન વગર યુઝર તત્કાલ ટ્રેન ટિકિટ બુક ન?...
એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત
ભારતીય રેલવેએ બુધવારે (11 જૂન, 2025) તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલ?...
2 મોટા રેલવે પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી, 3 રાજ્યોના 7 શહેરોમાં વધશે કનેક્ટિવિટી, 28 લાખ લોકોને થશે ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA)એ રેલવે મંત્રાલયના બે મહત્ત્વના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે. કુલ 6,405 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા આ પ્રોજેક્ટ?...
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે કરોડો મુસાફરો માટે તેમની IRCTC પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમારું IRCTC એકાઉન્ટ હજુ સુધી આધાર કાર્ડ સાથ...
જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ
જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ પુલના ઉદ્ઘાટન પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી. જોકે, આ પ્રસંગે તેમણે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમા?...
PM મોદી આજે જમ્મુ કાશ્મીરને આપશે મોટી ભેટ, વંદે ભારત ટ્રેન અને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલનું કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે 6 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન અહીં કુલ 46 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી વિશ?...
હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય
ભારતીય રેલવે મંત્રાલયે તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરાવવું પડશે. વેરિફિકેશન વગર તત્કાલ ટિકિટ બુક કરાવી શકા?...