ઈમિગ્રેશન પરમિટમાં કાપ મૂકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, કર્યું વિરોધ પ્રદર્શન
કેનેડા એક એવો દેશ છે કે જ્યાં ભારતીય વિદ્યાર્થીઓ મોટા ભાગે અભ્યાસ માટે જતાં હોય છે. જોકે કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક પછી એક સમસ્યાઓ સામે આવી રહી છે. વાત જાણે એમ છે કે, હવે પ્રિન્સ એડવ?...
કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકાર સતર્ક, સુરક્ષા માટે અપાઈ સૂચના
કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી. આ વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. 17 હજારથી વધુ ભારતી?...
અમેરિકામાં 7 લાખ ભારતીય વિદ્યાર્થી માટે ટાસ્ક ફોર્સ, માર્ગદર્શિકા તૈયાર કરાઈ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પહેલી વાર દૂતાવાસે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. શંકાસ્પદ મૃત્યુના વધી રહેલા બનાવો વચ્ચે વૉશિંગ્ટન સ્થિત દૂતાવાસે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી છ...
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઈ રહેલા હુમલાઓ પર વ્હાઈટ હાઉસે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
હાલના સમયમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની મોતની ઘટના વધી રહી છે. ત્યારે આ હુમલાઓ પર વ્હાઈટ હાઉસે કહ્યું કે કોઈ પણ આધારે હિંસા અમેરિકામાં અસ્વીકાર્ય છે. ગુરૂવારે પત્રકાર પરિષદમાં કહ્યુ?...
કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર નિયંત્રણની અસર અનેક ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે
કેનેડામાં હાઉસિંગ કટોકટીના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝા પર તાત્કાલિક અસરથી બે વર્ષ માટે નિયંત્રણ મૂકવાના નિર્ણયથી કેનેડામાં ભણવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને અસર થઇ શકે છે. ઇમિ...
શું ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડાને કહ્યું બાય-બાય? સ્ટડી પરમિટમાં 86 ટકાનો ઘટાડો, જાણો વિગત
ભારત સાથે ચાલી રહેલ વિવાદ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા છોડવાના અહેવાલો સામે આવી રહ્યા છે. કેનેડાના એક ટોચના અધિકારીનું કહેવું છે કે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટ...
ઓસ્ટ્રેલિયાના આ એક નિર્ણયથી વધશે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી! વીઝાના નિયમોને લઇને આવી સૌથી મોટી અપડેટ
વિદેશમાં ભણવા જવાનું અને ત્યાં સ્થાયી થવાનું સપનું જોતાં લોકો માટે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે એક તરફ કેનેડાએ GIC ફી 10 હજારથી વધારીને 20635 ડોલર કરી છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ સ્ટુડન્ટ વિ...
‘ભારતની પ્રગતિ દુનિયાને દેખાડવી જરૂરી’: વિદેશ મંત્રી એસ જયશંકર
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે દુબઈમાં ભારતીય વિદ્યાર્થીઓ અને યુવા સાહસિકો તથા નોકરી કરતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વિદેશમંત્રીએ વિદેશમાં રહેતા ભારતીયોને અપીલ કરી કે, તમે વિશ્વ ...