ભારત માટે મોટી રાહત : હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય તેલ ટેન્કરોને પસાર થવાની ઈરાનની મંજૂરી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત માટે એક મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચ?...
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં આયોજિત અરાવલી સમિટમાં ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતા અને આંતરરાષ્ટ્રીય મંચ પર તેની દૃઢ સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્?...
ચીન-પાકિસ્તાન પર હવે કેવી રહેશે ભારતની વ્યૂહનીતિ? ફરી વિદેશમંત્રી બનતા જ જયશંકરે આપ્યો જવાબ
NDAએ સરકારમાં મંત્રીઓના શપથ ગ્રહણ અને વિભાગોની વહેંચણી થઈ ગઈ છે. ત્યારબાદ બાદ મંગળ વારે એસ જયશંકરે વિદેશ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન તેમણે વિદેશ નીતિના મોરચે સરકારની યો?...
‘પાડોશી પહેલો’ તે સિદ્ધાંતને અનુસરી માલદીવના વિદેશ મંત્રીને ડો. એસ. જયશંકરે આપેલો સધ્યારો
હિન્દ મહાસાગરના હાર્દ સમા વિસતારમાં રહેલા અતિવ્યૂહાત્મક દ્વિપ સમુહ માલદીવના વિદેશ મંત્રી મૂસા ઝમીર ભારતની યાત્રાએ આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો વણસી ગયા હો...