લોકસભામાં અમિત શાહ : ‘ગરીબીના કારણે નક્સલવાદ નહીં, નક્સલવાદના કારણે ગરીબી ફેલાઈ’
દેશમાંથી નક્સલવાદને પૂર્ણ રીતે ખતમ કરવાની સરકારની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ ચર્ચાના અંતે ભારતના ગૃહ પ્રધાન અમિત શાહ એ વિગતવાર જવાબ આપતા જણાવ્યું ...
પીએમ મોદી દેશના બીજા સૌથી લાંબા સમય સુધી પદે રહેનારા વડાપ્રધાન બન્યા, ઈન્દિરા ગાંધીનો રેકોર્ડ તૂટ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના રાજકીય જીવનમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે તેમણે એક વધુ મહત્વપૂર્ણ કિર્તીમાન પોતાના નામે કર્યો છે. 25 જુલાઈ, 2025ના રોજ પીએમ મોદીએ વડાપ્રધાન પદે ?...
લોકોને જેલમાં પૂર્યા, બંધારણને કચડી નાખ્યું…’, ઈમરજન્સીના 50 વર્ષ પૂરાં થતાં PM મોદીનું નિવેદન
આજના દિવસે, 25 જૂન 2025ના રોજ, ભારતની લોકશાહી ઇતિહાસમાં જે દિવસ કાળામાં લખાયેલો છે — તે 1975ની કટોકટીને યાદ કરતાં કેન્દ્ર સરકાર "સંવિધાન હત્યા દિવસ" તરીકે ઉજવી રહી છે. દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ ખાત...
નહેરુ-ઈન્દિરાએ CJI નીમવામાં મનમાની કરી હતી: CJI ગવઇ
. ભારતમાં ન્યાયપાલિકાની સ્વતંત્રતા લોકોના હક્કો, બંધારણની રક્ષા અને તંત્રોના સંતુલન માટે અનિવાર્ય છે. ચાલો, તમારા ઉલ્લેખિત બંને ન્યાયમૂર્તિઓના પ્રસંગો પરથી આ મુદ્દાને historic context સાથે સમજીએ: ન...
‘ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે’: મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા
જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે ?...
સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા કંગના રનૌતની ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ
કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈમર્જન્સીનું ટ્રેલર આખરે આજે રિલીઝ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું હતું. આ ફિલ્મ 1975ન...
ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં કટોકટીનો કાળો દિવસ મનાવાયો
25 જૂન,1975 ભારત રાષ્ટ્ર માટે કટોકટીનો કાળો દિવસ છે. કોંગ્રેસ દ્વારા દેશમાં લોકશાહી ખતમ કરવાનું કૃત્ય થયું હતું. નાગરિક અધિકારોનું હનન કરાયું હતું. પ્રેસની આઝાદી પર સેન્સેરશીપ લાદવામાં આવી હતી. ...
રાજપુરુષ PM મોદીનો આજે ઐતિહાસિક અને સળંગ ત્રીજી વખત રાજ્યાભિષેક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 9 જૂન 2024ના રોજ સાંજે 7.15 કલાકે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીની સાથે NDAના 14 સહયોગીઓના 18 સાંસદો પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે. જેમાંથી 7 કેબિનેટ મંત્રી તરી?...
10 વર્ષમાં 7મી વાર UAEના પ્રવાસે જશે વડાપ્રધાન મોદી, ઈન્દિરા ગાંધી બાદ કોઈ PMએ આ દેશ તરફ નજર પણ ન કરી
ભારત-UAE સંબંધો રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પાયા પર આધારિત છે. ભારત-યુએઈની નિકટતાનો સૌથી મજબૂત આધાર દ્વિપક્ષીય વેપાર છે. જો આપણે 2020-23ના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો આ સમયગાળા દરમિયાન ભારત અન?...
ઇન્દિરા ગાંધી બાદ કોઈ મહિલા નથી બની વડાપ્રધાન, જાણો કેટલી મહિલાઓ બની રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી
સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે અને લોકસભામાં મહિલા અનામત એટલે કે નારી શક્તિ વંદન એક્ટ અંગે ચર્ચા ચાલી રહી છે. હાલમાં નવી સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા ચાલી રહી છે અને આશા છે કે આ બિલ પણ પ?...