આજથી 137 દિવસ સુધી આ એરપોર્ટ પરથી દિવસે વિમાન નહીં ઉડે, જાણો કેમ
ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં અમૌસી ખાતે સ્થિત ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રનવે 1 માર્ચથી 15 જુલાઈ સ?...
હવે એરપોર્ટ પર મળશે 10 રુપિયામાં ચા, 20 રુપિયામાં સમોસા, આ એરપોર્ટ પર શરુ કરાયુ ઉડાન યાત્રી કાફે
નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ‘ઉડાન યાત્રી કાફે’નું લોકાર્પણ કર્યું. આ પહેલનો ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીને વધુ સસ્તી બનાવવાનો...
અમદાવાદ-ધોલેરા વચ્ચે ગ્રીનફિલ્ડ ફોર લેન એકસપ્રેસ વે, ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે
દેશના વિકાસનું ગ્રોથ એન્જિન એટલે ગુજરાત. ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત@2047ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના મુખ્યમ?...
કુવૈત અગ્નિકાંડ : સુપર હર્ક્યુલસ મૃતદેહો સાથે ભારત આવવા રવાના – 45 ભારતીયોમાં 24 કેરળના અને 3 UPના
કુવૈતમાં ભીષણ આગમાં મૃત્યુ પામેલા 45 લોકોની ઓળખ ભારતીય તરીકે કરવામાં આવી છે. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો કામ કરી રહ્યા હતા. મૃતકોમાં ત્રણ ઉત્તર પ્રદેશના, 24 કેરળના, સાત તમિલનાડુના અને ત?...
જલદી અબુ ધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ A થી શરૂ થશે અવર-જવર, મુસાફરો માટે રાહત
UAEમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અબુ ધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક નવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે ?...