ઈરાન હોર્મુઝ બંધ કરે તો ભારત પર કેવી અસર થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યું મોટું નિવેદન
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધમાં હવે અમેરિકાએ ઝંપલાવ્યું છે. અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો હતો. આ દરમિયાન ઈરાની સંસદે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait Of Hormuz)ની ખાડી બંધ કરવાનો ઠરા...
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવું ઇરાન માટે આત્મઘાતી પગલું સાબિત થશે, પેન્ટાગોનના પૂર્વ અધિકારીનો દાવો
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા યુદ્ધસદૃશ તણાવના પગલે સમગ્ર વિશ્વ ચિંતિત છે, પરંતુ તણાવના વચમાં ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ કરવાની ધમકી સૌથી વધુ ચિંતાનો વિષય બની છે. જોકે, યુએસ પેન્ટા...
હોર્મુઝની ખાડી બંધ થાય તો ભારતનું 20 લાખ બેરલ ક્રૂડ અટકી જશે, 40 ટકા સપ્લાય ખોરવાશે
ઈરાન અને ઈઝરાયેલ મુદ્દે વિશ્વના દેશો દ્વારા આપવામાં આવી રહેલી મિશ્ર પ્રતિક્રિયાથી ઈરાન નારાજ છે. તેમાંય અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ ઊર્જા કેન્દ્રો ઉપર જે રીતે હુમલા કરવામાં આવ્યા તેના ક?...
ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનથી 1713 નાગરિકો વતન પરત, 285 મુસાફરો સાથેનું વધુ એક વિમાન દિલ્હી પહોંચ્યું
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ગંભીર પરિપ્રેક્ષ્યમાં ભારતે પોતાના નાગરિકોની સુરક્ષા માટે એક ઝડપી અને વ્યૂહાત્મક પગલું લીધું છે – ઓપરેશન સિંધુ. આ ઓપરેશન અંતર્ગત ભારતે અત્યાર સુધ?...
અમેરિકાના રાષ્ટ્રપતિને મળે નોબેલ પ્રાઇઝ, પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને કર્યા નોમિનેટ
પાકિસ્તાન સરકારે 2026માં નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આગળ મૂક્યું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ટ્રમ્પની રાજદ્વારી પ?...
સેનામાં કેપ્ટન રહ્યા, સમર્થકોમાં ‘કિંગ બીબી’ નામથી પ્રખ્યાત, ચેસ અને ફૂટબોલના શોખીન છે
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ ફરી ચર્ચામાં, ઈરાન પરના હુમલાથી યુદ્ધની અગ્નિ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એકવાર ફરીથી વૈશ્વિક ચર્ચાનો કેન્દ્ર બન્યા છે. તાજેતરમાં તેમણે ઈરાનના ?...
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટી રાહત, પરંતુ કરવું પડશે આ કામ
અમેરિકામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે જણાવ્યું કે હવે વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા અરજી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છ?...
ક્રોએશિયાની રાજધાની જાગ્રેબ પહોંચ્યા PM મોદી, ભારતીય વડાપ્રધાનની પહેલી ઐતિહાસિક યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ પૂર્ણ કર્યા બાદ ત્રણ દેશોના પ્રવાસના ભાગરૂપે ક્રોએશિયા પહોંચ્યા છે. આ સાથે પ્રથમ વખત ભારતના કોઈ વડાપ્રધાને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત લીધી છે. PM મોદી ક્રોએ...
ઈઝરાયલ-ઈરાન વચ્ચેના સંઘર્ષે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેને લઈને ઈઝરાયલમાં ભારતીય દૂતાવાસે નવી એડવાઈઝરી પણ જાહેર કરી છે. જેમાં જણાવ્યું હતું કે, 'બધા ભારતીયો સુરક્ષિત છે. ભારતીય દૂતાવાસ ત્યાંની પરિસ્થિત?...
કેનેડાની સરકારે સંસદમાં રજૂ કર્યું નવું બિલ, જાણો ભારતીય મૂળના નાગરિકોને કેવી અસર કરશે
કેનેડા સરકાર નાગરિકતા કાયદામાં એક નવો અને મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ માટે, ત્યાંની સરકારે સંસદમાં C-3 નામનો એક નવો બિલ રજૂ કર્યો છે. આ બિલ મુજબ, હવે કેનેડામાં જન્મેલા બાળકોને ત્યાં નાગરિકતા મ?...