ઈરાનમાં ખામેનેઈ પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શનોમાં 30થી વધુનાં મોત, અનેકને ઈજા
મધ્ય-પૂર્વીય દેશ ઈરાનમાં કથળતી આર્થિક પરિસ્થિતિને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષોમાં ત્રીસથી વધ?...
ધાર્મિક તણાવથી નેપાળમાં કરફ્યુ, ભારત સાથેની સરહદ બંધ
નેપાળમાં ભારતીય સરહદ નજીક ધાર્મિક વિવાદ બાદ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે અને સમગ્ર વિસ્તાર ભારે તણાવની ઝપટમાં આવ્યો છે. બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવ...
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની વધુ એક હત્યા, 24 કલાકમાં બીજી હત્યાથી ચકચાર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી સાંપ્રદાયિક તણાવ સતત વધી રહ્યો છે અને લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ભીડ દ્વારા કરવામાં આવતી હિંસા અને ?...
વિરોધ બાદ BCCIનો મોટો નિર્ણય; KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ
BCCIએ શાહરૂખ ખાનની માલિકીની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો છે. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર ચાલી રહેલી હિંસ?...
સ્વિટ્ઝર્લેન્ડના બારમાં થયેલા બ્લાસ્ટથી 40નાં મોતની આશંકા, 100થી વધુને ઈજા
સ્વિટ્ઝર્લેન્ડના અત્યંત આલીશાન અને વિશ્વવિખ્યાત સ્કી રિસોર્ટ શહેર ક્રેન્સ-મોન્ટાનામાં નવા વર્ષની ઉજવણી દરમિયાન એક બારમાં થયેલા ભયાનક વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાત્રે અંદાજે...
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવક પર હુમલો, જીવતો સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રે?...
મણિપુર-મિઝોરમના 5,800 બ્નેઈ મેનાશેની ઇઝરાયલમાં વાપસી, આ વર્ષે 1200 લોકો જશે
મણિપુર અને મિઝોરમમાં વસેલા બબ્નેઈ મેનાશે સમુદાયના આશરે 5,800 સભ્યોને ઇઝરાયલ પરત મોકલવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ઇઝરાયલી કેબિનેટે રૂ.250 કરોડની યોજનાને મંજૂરી આપ્યા બાદ સમુદાયને 2026થી...
ભારતવંશી ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના પ્રથમ મુસ્લિમ મેયર બન્યા
ભારતીય મૂળના ઝોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના ઇતિહાસમાં એક નવી અધ્યાય રચતા શહેરના પ્રથમ મુસ્લિમ મેયર બની ગયા છે. ગુરુવારે તેમણે કુરાન પર હાથ રાખીને પદ અને ગોપનીયતાના શપથ લીધા, જે ન્યૂયોર્ક સ?...
બાંગ્લાદેશમાં પાકિસ્તાની સ્પીકર–જયશંકરની મુલાકાત, યુનુસે તસવીર શેર કરી
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના સુપુર્દ-એ-ખાક (અંતિમ સંસ્કાર) કરાયા છે. તેમના અંતિમ સંસ્કાર ઢાકામાં થયા હતા. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર બાંગ્લાદેશના પ્રથમ મહિલા વ?...
અજંતાનાં ભીંતચિત્રથી ઓમાનના મસ્કત સુધી : ભારતનો સમુદ્રી વારસો જીવંત કરતું INSV કૌન્ડિન્ય
ભારતની સમુદ્રી ઇતિહાસકથા ઘણીવાર સંસ્થાનવાદી કાળથી શરૂ કરવામાં આવે છે, જાણે સમુદ્રમાં સઢ તાણી નૌકાયન કરવાની કળા ભારતે બહારથી શીખી હોય, પરંતુ વાસ્તવિક ઐતિહાસિક સત્ય એથી બિલકુલ વિપરીત છે. ભાર...