રાજનાથ સિંહ અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે મધ્યપૂર્વ સંઘર્ષ પર નજર રાખવા માટે રચી ખાસ કમિટી
ભારતીય સરકારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષથી ઉદ્ભવતા પડકારો પર નજીકથી નજર રાખવા માટે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક આંતર-મંત્રી જૂથની રચના કરી છે. આ જૂથ દેશના પેટ્રોલિયમ ?...
ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, રાષ્ટ્રપતિના ઘર સહિત 30 ઠેકાણે બોમ્બમારો
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી વધતી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ એ ઈરાન પર મોટો સૈન્ય હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર ઈરાનની રાજધાની તહેરાન સહિત અનેક મહત્વપૂર્ણ વિસ્તા?...