IRCTCની ‘ભારત ગૌરવ ટ્રેન’: મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’, તિરુપતિથી કન્યાકુમારી સુધી પ્રવાસ
ભારતીય રેલ્વેના ઉપક્રમે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) દ્વારા શ્રદ્ધાળુઓ અને સરકારી કર્મચારીઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસની જાહેરાત કરવામાં આવી છે. ‘ભારત ગૌરવ ટ્રેન’ હેઠળ મે 2026માં ‘દિવ્ય દક્ષિણ દર...
સેન્સેક્સ 400 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25800 ને પાર
બિહારના એક્ઝિટ પોલના અનુકૂળ પરિણામો બાદ ભારતીય શેરબજારમાં ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. રાજકીય સ્થિરતાની આશા અને સકારાત્મક ભાવનાના કારણે બજારમાં મજબૂત શરૂઆત થઈ છે. GIFT નિફ્ટી 150 પોઈન્...
આજથી તત્કાલ ટિકિટ બુકિંગનો નવો નિયમ, આધાર OTP વગર હવે નહીં મળે ટિકિટ
ભારતીય રેલવેના Tatkal ટિકિટ બુકિંગને લઈને આજે, 16 જુલાઈ, 2025થી, એક મહત્વપૂર્ણ ફેરફાર અમલમાં મૂકવામાં આવ્યો છે. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) દ્વારા Tatkal ટિકિટ બુકિંગ માટે હવે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઇલ નં?...
રેલવેમાં મુસાફરી કરનારા લોકો માટે મોટા સમાચાર, આવી ગઈ નવી RailOne ઓલ-ઇન-વન એપ
1 જુલાઈ 2025ના રોજ IRCTC અને CRIS (Centre for Railway Information Systems)ના સહયોગથી ઓફિશિયલ રીતે લોન્ચ થયેલી RailOne એપ હવે રેલ મુસાફરો માટે એકમાત્ર અને સંપૂર્ણ ડિજિટલ બની ગઈ છે. આ અગાઉ તમારે ટિકિટ બુકિંગ, લાઈવ ટ્રેન સ્ટેટસ, ફૂડ ઓર?...
એક જૂલાઇથી બદલાઇ જશે તત્કાલ ટિકિટના નિયમ, મુસાફરોને રાહત
ભારતીય રેલવેએ બુધવારે (11 જૂન, 2025) તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં અનેક સુધારાઓની જાહેરાત કરી હતી. નવી જોગવાઈઓમાં ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવી છે. એટલ?...
સૌથી પહેલા મળશે તત્કાલ ટિકિટ, જાણો IRCTCના આ 10 મિનિટના નિયમ વિશે
ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જેના કારણે કરોડો મુસાફરો માટે તેમની IRCTC પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમારું IRCTC એકાઉન્ટ હજુ સુધી આધાર કાર્ડ સાથ...
હવે તત્કાલ ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી પર લાગશે રોક, ભારતીય રેલવેનો મોટો નિર્ણય
ભારતીય રેલવે મંત્રાલયે તત્કાલ ટિકિટ બુક કરાવવા અંગે મોટો ફેરફાર કર્યો છે. હવે તત્કાલ ટિકિટ બુક કરાવતી વખતે યુઝરે પોતાનું વેરિફિકેશન કરાવવું પડશે. વેરિફિકેશન વગર તત્કાલ ટિકિટ બુક કરાવી શકા?...
હવેથી આ કેટેગરીમાં અપગ્રેડ નહીં થાય સ્લીપર ક્લાસની વેઈટિંગ ટિકિટ, રેલવેએ બદલ્યો નિયમ
રેલવેએ એસી કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે વેઇટિંગ ટિકિટ માટે ઓટો અપગ્રેડ પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. બર્થ ખાલી હોવા છતાં પણ સ્લીપર ક્લાસની ટિકિટોને હવે ફર્સ્ટ એસીમાં અપગ્રેડ કરવામાં ...
15 એપ્રિલથી નવા તત્કાલ ટિકિટના નિયમ રેલવે કરશે લાગૂ, રેલવે એજન્ટ પર લાગશે રોક? જાણો શું છે નવા ફેરફાર
બુકિંગની વ્યવસ્થાને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે અને ભીડને નિયંત્રિત કરવા માટે ભારતીય રેલ્વે 15 એપ્રિલથી તેની તત્કાલ ટિકિટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવા જઇ રહી છે. બુકિંગના સુધારેલા કલાક...
ભારતની પ્રથમ વેજિટેરિયન ટ્રેન, જેને મળ્યું છે’સાત્વિક પ્રમાણપત્ર’, નોનવેજ લાવવા પર પ્રતિબંધ
ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે, લોકો ઘણીવાર ટ્રેનના ખોરાકથી ખુશ નથી હોતા. કેટલાક લોકો કહે છે કે, ખોરાક યોગ્ય નથી. એમાંય શાકાહારી અને માંસાહારી ખોરાક અલગથી રાંધવામાં આવતું નથી. પરંતુ હવે ?...