પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન
ઈશ્વરિયા ગામે જિલ્લા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં નિષ્ણાતો દ્વારા પરંપરાગત નહી વ્યવસાયિક દૃષ્ટિકોણથી પશુપાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ભાવ?...
ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો વ્યક્ત કરાયો સંકલ્પ
તાજેતરમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન ઈશ્વરિયા ગ્રામપંચાયત બિનહરીફ સમરસ થતાં વિકાસ કામોનો સંકલ્પ વ્યક્ત કરાયો છે. સરપંચ રમાબેન નાકરાણી અને ઉપસરપંચ મેહુરભાઈ ગોહિલના નેતૃત્વમાં આયોજનો થશે. ?...