IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત, ઈરાને 67 મી વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા શરૂ કર્યા
20 માર્ચ, 2026 ના રોજ, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનની રાજધાની તેહરાન પર ‘મસમોટો’ હુમલો શરૂ કરવામાં આવ્યો છે. આ હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈર...
મોહન ભાગવતનું મોટું નિવેદન : “વિશ્વ વિનાશની અણી પર, યુદ્ધ સમાપ્ત કરવાની ક્ષમતા માત્ર ભારત પાસે”
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ દ્વારા ઇરાન પર થયેલા હુમલાઓને હવે લગભગ 20 દિવસ વીતી ગયા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ છે. પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસની સપ્લાય પર સીધ...
ઈરાન મુદ્દે કોંગ્રેસમાં મતભેદ : શશી થરૂરે કહ્યું – ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલના હુમલા તેમજ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ભારતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ વૈશ્વિક સંકટ દરમિયાન ભારત સરકારના મૌન પર કોંગ્રેસના જ બે દિગ્ગજ ...
ઇઝરાયેલી હુમલામાં ઈરાની બસીજ ફોર્સના કમાન્ડર ગુલામરેઝા સુલેમાનીનું મોત
ઈરાનના બસીજ સૈન્યના કુખ્યાત કમાન્ડર જનરલ ગુલામરેઝા સુલેમાનીના મોતના સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયેલ સંરક્ષણ દળ (IDF) એ દાવો કર્યો છે કે તેમના હમલામાં સુલેમાની માર્યો ગયો છે. આ હુમલામાં ઈરાનની સર...
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે PM મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન વચ્ચે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતે ફરી એકવાર શાંતિ અને કૂટનીતિનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મહત્વપૂર્ણ ટેલિફોનિક ચ?...
LPG અછત મુદ્દે PM મોદીની તાત્કાલિક બેઠક, ઘરેલુ સપ્લાયને અગ્રતા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે Israel અને United Statesના હુમલાઓ બાદ ઊભી થયેલી યુદ્ધ જેવી સ્થિતિની સીધી અસર હવે Indiaમાં જોવા મળી રહી છે. Iran દ્વારા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોર?...
ઈરાનમાં ફરી પરમાણુ એક્ટિવિટી શરૂ થયાનો દાવો, સેટેલાઈટ ઈમેજ દ્વારા ખુલાસો
ઈરાન અને અમેરિકાની વચ્ચે વધતા પરમાણુ તણાવના વચમાં ઇસ્ફહાન પરમાણુ સુવિધા (Isfahan Uranium Conversion Facility)ને લઈને નવા સેટેલાઇટ દ્રશ્યોમાંથી ચિંતાજનક ખુલાસો થયો છે. 27 જૂનની સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય ?...
યુદ્ધ રોકાયા બાદ ઇરાન એક્શનમાં, 700 ઇઝરાયેલી જાસૂસ પકડ્યા, 3ને ફાંસી પર ચઢાવ્યા
ઈરાનમાં તાજેતરમાં ઇઝરાયલના જાસૂસી નેટવર્ક સાથે કથિત સંબંધો ધરાવતા લોકો વિરુદ્ધ ઝડપથી ચાલી રહેલા અભિયાનમાં અસાધારણ વૃદ્ધિ જોવા મળી છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઈરાની ગુપ્તચર અને સુર...
ઓપરેશન સિંધુ: 161 ભારતીય નાગરિકોને લઈને ઈઝરાયલથી પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ ધ્યાનમાં રાખીને ભારતના ઓપરેશન સિંધુ હેઠળ ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે મંગળવારે (24મી જૂન) 161 ભારતીય નાગ...