ઓપરેશન સિંદૂરની અસર… ISRO એક જ વર્ષમાં બનાવશે 52 જાસૂસી ઉપગ્રહ
ભારતીય સેનાએ ઑપરેશન સિંદૂરની સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાનને ધૂળ ચટાવ્યા બાદ ભારતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ભારતે અગાઉ ચાર વર્ષમાં 52 જાસૂસી સેટેલાઇટ બનાવવાનો નિર્ણય લીધો હતો, જોકે હવ?...
ઓપરેશન સિંદૂર’માં ભારતને સ્પેસ માંથી કેવી રીતે મળી મદદ?, જાણો ડિટેઈલ
પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કામગીરીને સફળ બનાવવામાં અવકાશ એજન્સી ISROએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અંતરીક્ષની મદદથી જ સેના રડાર...
પાકિસ્તાન પર સતત બાજ નજર રાખી રહ્યાં છે ISROના આ 10 સેટેલાઇટ્સ, જાણો મુખ્ય કાર્ય
આજના સમયમાં ભારતની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં સેટેલાઇટ ટેકનોલોજીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના અધ્યક્ષ વી. નારાયણને તાજેતરમાં ભાર મૂક્યો ...
નાસાના વૈજ્ઞાનિકોએ ભારત પ્રવાસ રદ કરવો પડ્યો, જાણો સાયન્સ કોન્ફરન્સમાં હાજરી નહીં આપવાનું ચોંકાવનારૂ કારણ
દિલ્હીમાં ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ 2025’ની (GLEX) શરૂઆત થઈ ચુકી છે. 7 મેથી શરૂ થયેલી આ ત્રણ દિવસીય સમિટનું આયોજન ભારતમાં પહેલીવાર થયું છે. ભારત માટે ગૌરવની ક્ષણ લઈને આવેલા આ કાર્યક્રમમ...
પહેલગામ ઘાતક હુમલા બાદ, ISRO ચીફે જણાવી સરહદ સુરક્ષા માટે ભારતનો ‘સેટેલાઈટ પ્લાન’
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોના મનમાં ભારતીય સરહદોની સુરક્ષા અંગે પ્રશ્નો છે. ભારતની સરહદોનું રક્ષણ કરવું એ ખૂબ જ પડકારજનક કાર્ય છે, જે કુદરતી પડકારોથી ભરેલી છે, માનવીય રીતે. આવી ...
ISROએ ફરી કર્યો કમાલ, બીજી વખત મેળવી ઉપગ્રહોના ડોકીંગમાં સફળતા
ઇસરોએ બીજી વખત ઉપગ્રહોને ડોકીંગ કરીને ફરી એક વાર કમાલ કરી છે. જ્યાં વિશ્વના મોટાભાગના દેશો એક પણ વાર ડોકિંગ કરવામાં સફળ થઈ શક્યા નથી. ત્યાં ભારતીય અવકાશ એજન્સીએ SpadeX મિશન હેઠળ બીજી વખત ડોકીંગન?...
ચંદ્ર પર ફરી લહેરાશે ભારતનો તિરંગો, જાણો શું છે ISROની નવી યોજના
ભારતના અંતરિક્ષ ક્ષેત્રે એક વધુ ઐતિહાસિક ક્ષણ નજીક છે! ચંદ્રયાન-5 મિશન ભારત માટે એક મહત્ત્વપૂર્ણ મિશન બની શકે છે, જે ચંદ્ર પર વધુ એક મહાન સિદ્ધિ મેળવી શકે છે. ISRO (ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા) ?...
દેશમાં પહેલીવાર કોઈ રાજ્ય પોતાનું સેટેલાઇટ લોન્ચ કરશે, સરહદી સુરક્ષા અને વિકાસમાં મદદરૂપ થશે
આસામ દેશનું પહેલું એવું રાજ્ય બનશે કે, જેની પાસે પોતાનો સેટેલાઇટ હશે. નાણામંત્રી અજન્તા નિયોગે વર્ષ 2025 26માં રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે આ વાત કરી હતી. અને તેના માટે આસામ સરકારે ઇસરો સાથે વાતચી?...
ચંદ્રયાન-4 મિશન 2027 માં લોન્ચ થશે, આ વખતે ઇસરો કયો કમાલ કરશે?
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ ચંદ્રયાન-3 મિશનના ચંદ્ર પર સફળ ઉતરાણ સાથે ઇતિહાસ રચ્યો. આ સફળતા પછી, ઇસરો તેના આગામી મિશન મૂનમાં વ્યસ્ત છે. ચંદ્રયાન-૩ પછી, ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રયાન-૪ મિશન પર સ?...
ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ, શોધ્યો વિશાળ એલિયન ગ્રહ, ત્રિજ્યા પૃથ્વી કરતા 6.41 ગણી વધારે
ભારતીય વૈજ્ઞાનિકોએ TOI-6038 A b નામનો એક નવો ગ્રહ શોધ્યો છે, જે ગેસ જાયન્ટ છે અને F-પ્રકારના તારાને પરિભ્રમણ કરે છે. આ ગ્રહનું દળ 0.247 ગુરુ (જ્યુપિટર) જેટલું છે અને તે તેના તારાને 5.8 દિવસમાં એક પરિભ્રમણ પૂ?...