દેવભૂમિ દ્વારકા : ખંભાળિયામાં ઈસરોનું 25 એકરમાં 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાના આંગણે 25 એકર જમીનમાં ઇશરો-એસએસી દ્વારા લગભગ 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનાવવામાં આવશે. જે સંભવત આગામી ત્રણ-ચાર વર્ષમાં તૈયાર થઇ જશે. વિશ્વભરમાં અ...
PM મોદીએ સ્કાયરૂટનો ‘ઇન્ફિનિટી કેમ્પસ’ લોન્ચ કર્યો, ‘વિક્રમ-I’ ઓર્બિટલ રોકેટનું અનાવરણ પણ કર્યું
ભારતીય અંતરિક્ષ ક્ષેત્ર માટે મહત્વના વિકાસમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કોન્ફરન્સિંગ દ્વારા સ્કાયરૂટ એરોસ્પેસના અત્યાધુનિક ‘ઇન્ફિનિટી કેમ્પસ’નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે તે...
ISRO બનાવી રહ્યું છે 40 માળની ઇમારત જેટલું ઊંચું રોકેટ, 75000 કિલો વજન અવકાશમાં લઈ જશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જેમાં તેના ચેરમેન વી. નારાયણને મંગળવારે જણાવ્યું કે એજન્સી એક એવા અતિશક્તિશાળી રોકેટના વિકાસ પર કામ કરી રહી છે જે 40 માળની ઇમારત જ?...
સેન્સેક્સ 125 પોઈન્ટ ચઢ્યો , નિફ્ટી 24900 પર
ONGC એ એક મહત્વપૂર્ણ પગલું ભરીને એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ (EIL) સાથે કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે, જેના દ્વારા તમિલનાડુના કાવેરી બેસિન સ્થિત કુથલમ ગેસ સ્ટોરેજ સુવિધા ખાતે હિલીયમ રિકવરી ડેમો?...
લદ્દાખમાં ઈસરોએ શરુ કરી માર્સ -લાઇક એસ્ટ્રોનોટ ટ્રેનિંગ ફેસિલિટી
ભારત વૈજ્ઞાનિક ઉન્નતિના એક મહત્વના અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે, જેમાં તેના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની યાત્રા હવે વધુ વ્યાપક અને વ્યાવસાયિક બની રહી છે. દેશના પ્રથમ અવકાશયાત્રીઓ ?...
ભારત આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ: NASA-ISRO મિશન કરશે લોન્ચ, આખી ધરતી પર નજર રાખશે ‘નિસાર’
ભારત અને અમેરિકાની સ્પેસ એજન્સીઓ — ISRO અને NASA — દ્વારા સંયુક્ત રીતે વિકસિત પૃથ્વી પર નજર રાખનારું અત્યાધુનિક ઉપગ્રહ નિસાર (NISAR) હવે લૉન્ચ થવા માટે તૈયાર છે. બુધવારે, 30 જુલાઈના રોજ સાંજે 5:40 કલાકે, શ્...
શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર આવવા માટે રવાના, કાલે કેલિફોર્નિયામાં કરશે સ્પેલશડાઉન
ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર પોતાની ઐતિહાસિક યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી હવે પૃથ્વી પર પરત આવવાના માર્ગે છે. તેઓ અમેરિકન અંતરિક્ષ સ?...
આખરે આવી ગઇ શુભાંશુ શુક્લાના મિશન Ax-04ની ફાઇનલ ડેટ, ISROએ આપી સૌથી મોટી અપડેટ
ઇસરો, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સની મહેનતને કારણે એક્સ-04 મિશન પાછું ટ્રેક પર આવી ગયું છે. 19 જૂન 2025ના આ લોન્ચિંગ માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ જ નહીં પરંતુ ભારત માટે ગર્વની ક્ષણ પણ હશે. ઝ્વેઝદા મોડ્?...
ઈસરોએ 2025ને ‘ગગનયાન વર્ષ’ જાહેર કર્યું, 7200 પરીક્ષણ પૂરા, યુદ્ધના ધોરણે કામગીરી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ના પ્રમુખ વી. નારાયણને 2025ને 'ગગનયાન વર્ષ' જાહેર કરતા તેને ઈસરો માટે ખૂબ જ મહત્ત્વનું વર્ષ જણાવ્યું. નારાયણને કહ્યું કે, 'અત્યાર સુધી 7200 પરીક્ષણ પૂર્ણ કરવામાં ...
ભારતની એર ડિફેન્સને મજબૂત કરવામાં ISROનો સૌથી મોટો રોલ, એ કઇ રીતે?
તાજેતરના લશ્કરી સંઘર્ષ દરમિયાન પાકિસ્તાન તરફથી ડ્રોન અને મિસાઇલોના હુમલા વચ્ચે ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત રહી અને એક અસરકારક ઢાલ તરીકે કામ કર્યું. ભારતીય અવકાશ એજન્સી ISRO એ જણાવ્યું કે ?...