NASAના ચીફે ચંદ્રયાન-3ની સફળતા પર ભારતની કરી પ્રશંસા, કહ્યું ‘તમે દરેક રીતે પ્રશંસાના હકદાર’
ભારતના ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ કરતા ઈતિહાસ રચ્યો હતો અને આ મિશનની સફળતા માટે ભારતને ચારેતરફથી પ્રશંશા મળી રહી છે ત્યારે હવે નાસાના ચીફે પણ આ મિશનની સફળતા માટે ઈસરોન?...
ભારતીય અવકાશયાત્રી આટલા વર્ષમાં જ ચંદ્ર પર પગ મૂકશે, ઈસરો ચીફે જણાવી રણનીતિ
ISRO પ્રમુખ એસ. સોમનાથે ISG-ISRS નેશનલ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન આપ્યું હતું. તેમણે ભારતીય અવકાશયાત્રીઓને ચંદ્ર પર પહોંચવાની સંપૂર્ણ યોજના જણાવી. તેમનો વિષય હતો સ્પેસ એક્સપ્લોરેશનઃ ધ એપ્રોચ એન્ડ...
ઈસરોની સફળતામાં હવે સહભાગી થવા ઈચ્છે છે નાસા, ભારતને કરી મોટી ઓફર
અમેરિકાએ કહ્યું છે કે તે અંતરિક્ષ ક્ષેત્રે ભારતને સંપૂર્ણ સહયોગ કરશે. નાસાના વહિવટી વડા બિલ નેલ્સન મંગળવારે, ભારતના સાયન્સ અને ટેક્નોલોજી પ્રધાન જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. આ દરમિયાન બિલ ન...
ચંદ્રયાન-3ને મહત્ત્વપૂર્ણ પાર્ટ્સ આપનાર રમેશ કુન્હીકનન બન્યાં અબજપતિ, ફોર્બ્સે આપી માહિતી
ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને રેકોર્ડ સર્જી દીધા હતા અને તેની સાથે ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડ કરવાની આ સિદ્ધી મેળવનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બ?...
હવે ISRO ચંદ્ર પર મોકલશે 10 ગણું ભારે રોવર, માટી પણ લાવવાની તૈયારી
ચંદ્રયાન-3 ખૂબ જ સફળ રહ્યું અને હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન તેના આગામી મિશન ચંદ્રયાન-4 પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આ મિશનનો ધ્યેય ચંદ્ર પરથી માટીના નમૂનાઓ પરત લાવવાનો છે. જેના?...
વિક્રમ લેન્ડરે ઉતરાણ દરમિયાન ચંદ્ર પર ૨.૫ ટન માટી ઉડાડી હતી, નાસાએ કર્યો ખુલાસો
ચંદ્રયાન -૩ અંર્તગત ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડર ઉતર્યુ ત્યારે ૨.૫ ટન માટી ઉડવાથી ખાડો પડી ગયો હતો. આ ખાડો ૧૦૮.૪ વર્ગમીટર ક્ષેત્રમાં ફેલાયેલો હતો. અંતરિક્ષ વિજ્ઞાનની ભાષામાં ઇઝેકટા હાલો એટ...
ભારત આવતા મહિનાથી વનવેબ સેટેલાઇટ સેવા સાથે કનેક્ટિવિટીના અભૂતપૂર્વ યુગનું સાક્ષી બનશે-સુનીલ ભારતી મિત્તલ
ભારતી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન અને ભારતી એરટેલના સ્થાપક સુનિલ ભારતી મિત્તલે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસની (India Mobile Congress) 7મી આવૃત્તિમાં તેમના સંબોધન દરમિયાન ભારત માટે નોંધપાત્ર તકનીકી વિકાસનો ખુલ?...
ગગનયાને પ્રથમ ટેસ્ટિંગ માટે ઉડાન ભરી, ISROનું ફ્લાઈટ TV-D1નું સફળ પરીક્ષણ
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટિંગ ફ્લાઈટના લોન્ચ કરવામાં આવી છે. આ પહેલા તેને થોડા સમય માટે અટકાવવામાં આવ્યું હતું પણ હવે ISROએ ...
PM મોદી સાથે ISRO ચીફ એસ. સોમનાથની મોટી બેઠક, ગગનયાન સહિતના મિશનો પર થઈ ચર્ચા
ઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ 21 ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાના પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્ત?...
Aditya L1 અંગે બિગ અપડેટ્સ, આ તારીખ સુધી ડેસ્ટિનેશન પર પહોંચી જશે, ISROએ જણાવી તારીખ
ભારતે ગયા મહિને ચંદ્રયાન-3 ની સફળતાના દિવસો બાદ તેનું પ્રથમ સૂર્ય મિશન (first Sun mission) શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે Aditya-L1એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર લેગ્રેંગિયન-1 (L-1) પોઈન્ટ સુધી પહોંચવું ...