ચંદ્ર પર પ્રજ્ઞાનની ‘સેન્ચુરી’, રાત થવાની તૈયારીને પગલે રોવર-લેન્ડરનું શું થશે? જાણો ISROનું મોટું અપડેટ
ચંદ્રયાન-3 (Chandrayaan-3)ની સોફ્ટ લેન્ડિંગ બાદથી જ પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) નું ચંદ્ર પર મિશન જારી છે. પ્રજ્ઞાન રોવરે ચંદ્રથી અનેક મહત્ત્વપૂર્ણ જાણકારી ઈસરો (ISRO)ને મોકલી હતી. જેની મદદથી ત્યાંની સ્થિતિ વિશ?...
ઈસરોએ ફરી રચ્યો ઈતિહાસ, આદિત્ય L-1 ‘સૂર્ય નમસ્કાર’ માટે રવાના
ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગ પછી, ઈસરોનું સૂર્ય મિશન આદિત્ય L1 તૈયાર છે. આજે આ મિશન સવારે 11:50 વાગ્યે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં...
સૂર્ય મિશન પહેલા ભગવાનના શરણોમાં ISROના વૈજ્ઞાનિક, આદિત્ય L1 માટે તિરુમાલામાં કરી પૂજા-અર્ચના
ઈસરોનું ચંદ્રયાન સફળ થયા બાદ હવે સૂર્ય પર જવા માટેનું નવું મિશન Aditya-L1 સંપૂર્ણ રીતે તૈયાર છે. Aditya-L1 મિશન આવતી કાલે સવારે11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરવાના હેતુથી Aditya-L1 મિશનના નિર્?...
તાપી જિલ્લાનું ગૌરવ
ઈસરોના અનેક વૈજ્ઞાનિક (Scientific) મિશન સાથે તેઓ સંકળાયેલા છે. નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં કામ કર્યું છે. માત્ર દેશ માટે કામ કરવા અમેરીકા થી પરત આવ્યા. પ્રોફેસર સંતોષ વડવળે અવકાશના સંશોધનોના ઈત?...
Aditya L1: આદિત્ય L-1 રિહર્સલ પૂર્ણ, સૂર્યની પરિક્રમા કરવાથી ભારતને શું મળશે?
ચંદ્રયાન-3 ના સફળ મિશન બાદ ISRO તેના નવા મિશન માટે તૈયાર છે. ચંદ્ર પછી હવે સૂર્યનો વારો છે, શનિવારે એટલે કે 2 સપ્ટેમ્બરે ISRO આદિત્ય L-1 સેટેલાઇટ લોન્ચ કરશે. તેનું કામ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાનું ર?...
ISROના વૈજ્ઞાનિકોની ટીમ આદિત્ય L1ના મોડલ સાથે પહોંચી શ્રી વેંકટેશ્વર મંદિર
મહત્વનું છેકે, ભારતનું પ્રથમ સૌર મિશન (આદિત્ય-એલ1 મિશન) 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ISROના મહત્વાકાંક્ષી સૌર મિશન આદિત્ય L1ને શનિ?...
14 દિવસ બાદ જ્યારે પ્રજ્ઞાન – વિક્રમ થઈ જશે શાંત, ત્યારે ચંદ્રયાન-3નું આ છુપુ રુસ્તમ લાગી જશે કામે, જાણો શું છે તે અને કેવી રીતે કરશે કામ?
ચંદ્રયાન-3ને ચંદ્રની સપાટી પર ઉતર્યાને 10 દિવસ થઈ ગયા છે અને હવે એક રીતે જોઈએ તો વિક્રમ અને પ્રજ્ઞાનનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ મિશન પ્રજ્ઞાન અને વિક્રમ 14 દિવસ કામ કરશે પછી તેમની કા?...
ADITYA-L1 લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે થશે શરૂ, સૂર્ય મિશન અંગે ISRO ચીફે આપી માહિતી
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ સૂર્ય મિશન માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે, ઈસરોની ટીમે લોન્ચિંગનું રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. રોકેટ અને સેટેલાઇટ તૈ...
ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન રોવરનો ગોળ-ગોળ ફરતો વીડિયો વિક્રમ લેન્ડરે કેદ કર્યો, ISROએ શૅર કર્યો
‘પ્રજ્ઞાન રોવર’ દિવસેને દિવસે તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે... તો તેની સાથે વિક્રમ લેન્ડર પણ સાથે સાથે જોવા મળી રહ્યું છે... ત્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ISROએ વધુ એક અપડેટ લોકો સમક્ષ રજ?...
14 દિવસ બાદ શું થશે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું? ISROના વૈજ્ઞાનિકે કર્યો મોટો ખુલાસો
ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને લેન્ડર વિક્રમ ચંદ્ર પરથી સાઈન્ટિફિક ડેટા એકત્ર કરીને ધરતી પર મોકલી રહ્યા છે. 14 દિવસના મિશનો લગભગ અડધો હિસ્સો પૂરો થઈ ચૂક્યો છે. તમામના મનમાં આ સવાલ જરૂર હશે કે, 14 ...