ચંદ્રયાન-3 બાદ હવે ગગનયાનની તૈયારી શરુ, સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમ પર ISROનું સફળ પરીક્ષણ
ISROએ ચંદ્રયાન-3ના સફળ લોન્ચ બાદ હવે ગગનયાન મિશનની તૈયારી શરુ કરી દીધી છે. આ મિશન માટે ગઈકાલે ISROએ સર્વિસ મોડ્યુલ પ્રોપલ્શન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. 440 ન્યૂટન થ્રસ્ટ સાથે પાંચ લ?...
ચંદ્રયાન-3નો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ, લોકેશન અને આગળના લક્ષ્ય વિશે જાણો ISROનું અપડેટ
લોન્ચ બાદ ચંદ્રયાન-3 એ અંતરિક્ષમાં ત્રીજો પડાવ પાર કરી લીધો છે. તેણે બીજું ઓર્બિટ - રેજિંગ મેન્યૂવર સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ISROએ સોમવારે બપોરે આ અપડેટ આપી હતી. ઈસરો અનુસાર ચંદ્રયાન-3ની લોકે?...
ચંદ્રયાન-3ની પ્રથમ કક્ષા બદલાઈ, હવે પૃથ્વીથી આટલા અંતરે પહોંચ્યું, જાણો આગળની શું છે યોજના
ISRO એ ચંદ્રયાન-3નું પ્રથમ ઓર્બિટ મેન્યૂવરિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. એટલે કે તેની પ્રથમ કક્ષા બદલાઈ ગઈ છે. હવે તે 42 હજારથી વધુની ભ્રમણકક્ષામાં પૃથ્વીની આજુબાજુ ઈંડાકાર ભ્રમણકક્ષામાં આગળ...
ચાંદ તરફ રવાના થયુ ચંદ્રયાન-3, અંતરિક્ષમાં ભારતનો પરચો
ભારતનું ત્રીજું ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' લોન્ચ કરવામાં આવ્યું હતું. તે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2:35 કલાકે લોન્ચ કરવામાં આવ્યું હતું. 615 કરોડના ખર્ચે તૈય?...
ચંદ્ર પર માત્ર 15 દિવસ માટે 15 વર્ષની મહેનત : ચંદ્રયાન-3 મિશનથી આખરે ભારત શું પ્રાપ્ત કરવા માગે છે?
દરેક પગલા સાથે બેંગલુરુમાં સ્થિત ISROના મિશન કંટ્રોલ રૂમમાં તાળીઓનો ગડગડાટ વધતો ગયો. ત્યાં હાજર પીએમ મોદી પણ કુતૂહલથી બધું જોઈ રહ્યા હતા. રાત્રે 2.50 વાગ્યે અચાનક નીરવ શાંતિ છવાઈ ગઈ. ત્યાં હાજર વ...
ISROના વૈજ્ઞાનિકો તિરુપતિ વેંકટચલપતિ મંદિર પહોંચ્યા, ચંદ્રયાન-3 મિશનની સફળતા માટે પ્રાર્થના કરી
ISRO આવતીકાલે બપોરે 2.35 વાગ્યે આંધ પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેશ સેન્ટરથી ચંદ્રયાન-3 લોન્ચ કરવાનું છે ત્યારે ISROના વૈજ્ઞાનિકોની એક ટીમ ચંદ્રયાન-3નું નાનું મોડલ લઈને તિરુપતિ વેંકટચલપ...
Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?
ઈસરોએ (ISRO) 11 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3ના (chandrayaan-3) લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. આ રિહર્સલ 24 કલાક ચાલે છે. જેમાં શ્રીહરિકોટાના લોન્ચ સેન્ટરથી અન્ય સ્થળોએ તમામ કેન્દ્રો, ટેલીમેટ્રી કેન્દ્ર?...
‘ગગનયાન’ ઓગસ્ટમાં ભરશે ઉડાન, ISRO પ્રમુખે માનવરહિત મિશન અંગે પણ આપી મહત્ત્વની માહિતી
ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન 'ગગનયાન' માટેનું મિશન આ વર્ષના ઓગસ્ટના અંતમાં થશે જ્યારે માનવરહિત મિશન આવતા વર્ષે ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. અહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એક ઈવેન?...