Chandrayaan 3: ISROએ પૂર્ણ કર્યુ લોન્ચિંગ રિહર્સલ, જાણો ચંદ્ર પર ક્યારે લેન્ડ થશે ચંદ્રયાન -3?
ઈસરોએ (ISRO) 11 જુલાઈ, 2023ના રોજ ચંદ્રયાન-3ના (chandrayaan-3) લોન્ચિંગ માટે રિહર્સલ પૂર્ણ કર્યું છે. આ રિહર્સલ 24 કલાક ચાલે છે. જેમાં શ્રીહરિકોટાના લોન્ચ સેન્ટરથી અન્ય સ્થળોએ તમામ કેન્દ્રો, ટેલીમેટ્રી કેન્દ્ર?...
‘ગગનયાન’ ઓગસ્ટમાં ભરશે ઉડાન, ISRO પ્રમુખે માનવરહિત મિશન અંગે પણ આપી મહત્ત્વની માહિતી
ભારતનું પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન 'ગગનયાન' માટેનું મિશન આ વર્ષના ઓગસ્ટના અંતમાં થશે જ્યારે માનવરહિત મિશન આવતા વર્ષે ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. અહીં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એક ઈવેન?...