જામનગરમાં 12 દિવસીય જગન્નાથ રથયાત્રા મહોત્સવ શરૂ, 27 જુલાઈ સુધી ધાર્મિક કાર્યક્રમો
પવિત્ર અષાઢી બીજના પર્વ નિમિત્તે જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા સાથે સ...
મુસ્લિમ શાસન પછી મરાઠા પ્રભુત્વ, જગન્નાથ ધામને મળ્યો સુરક્ષા અને ગૌરવનો નવો અધ્યાય
પુરીના શ્રીમંદિરના શિખર પર ફરકતી પતાકા કદાચ એ દિવસે પહેલાં કરતાં થોડી વધુ ઊંચી લાગતી હશે. સૂર્ય એ જ હતો. સમુદ્રનાં મોજાં એ જ રીતે ગર્જી રહ્યાં હતાં. શ્રીજગન્નાથ, બળભદ્ર અને માતા સુભદ્રા એ જ પવ?...
સરસપુરમાં બની રહ્યો છે પ્રસાદ, અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની ધામધૂમથી કરાશે ઉજવણી
ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ શહેર ભક્તિમય વાતાવરણમાં ઝૂમી ઉઠ્યું છે, અને મંદિર તેમજ મોસાળ બંને સ્થળે ભવ્ય તૈયારીઓનો દ્રશ્ય સતત ઊર્જા આપી રહ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહ?...
આજે અમદાવાદમાં ધામધૂમથી નીકળશે ભગવાન જગન્નાથજીની જળયાત્રા, 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરવા?...
જગન્નાથ પુરી મંદિરની ધ્વજા દરરોજ કેમ બદલાય છે? શું છે તેની પાછળની માન્યતાઓ?, જાણો
ભારતના ઓડિશાના પૂરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર દેશ વિદેશમાં ખૂબ જાણીતું મંદિર છે. હિન્દુઓ માટેનું આ એક મોટું યાત્રાધામ છે. આ મંદિર ભગવાન જગન્નાથને સમર્પિત છે. ભારતના ચાર ધામ તીર્થ સ્થળોમ?...