સૈન્યના 36 વીર જવાનોને મળ્યાં કીર્તિ અને શૌર્ય ચક્ર, રાષ્ટ્રપતિ મૂર્મુના હસ્તે સન્માનિત થયા
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ શુક્રવારે સેના અને અર્ધલશ્કરી દળોના કર્મચારીઓને અદમ્ય સાહસ અને અસાધારણ વીરતા માટે 10 કીર્તિ ચક્ર એનાયત કર્યા, જેમાં સાત મરણોપરાંત છે. રાષ્ટ્રપતિએ 26 શૌર્ય ચક્ર પણ ...
વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, જમ્મુથી 10 મિનિટમાં પહોંચશે માતાનું મંદિર
ઉનાળાની રજાઓ પૂરી થવા જઈ રહી છે પરંતુ શ્રદ્ધાળુઓ હજુ પણ તેમના પરિવાર સાથે મોટી સંખ્યામાં કટરા પહોંચી શકશે. વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ...
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરીના ગોહલાન વિસ્તારમાં સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ ઉરી સેક્ટરમાં એલઓસી પાસે બે આતંકીઓને ઠાર કર્યા છે. ઉત્તર કાશ?...
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળો સાથે અથડામણમાં બે આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ
ઉત્તર કાશ્મીરના સોપોરમાં આજે આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. એક પોલીસ કર્મચારી અને જવાન ઘાયલ થયા હોવાની પણ માહિતી મળ...
જમ્મુમાં આતંકી હુમલાને લઈને એક્શનમાં આવ્યા પીએમ મોદી, આપ્યો આ આદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જમ્મુ-કાશ્મીર ?...
મોદી સરકારની ત્રીજી ટર્મ ત્રાસવાદ માટે કાળ સમાન પૂરવાર થવી જોઈએ
જમ્મુ-કાશ્મીર સરહદે આતંકવાદીઓને આશ્રય આપનારા તેમના હેન્ડલર્સને લોકસભાની લડાઈમાં અપેક્ષિત પરિણામો મળ્યા ન હતા. આતંકવાદીઓ જે રીતે મેદાનમાં આવ્યા છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં તેમને સમ...
જમ્મુ-કાશ્મીરમાં વરસાદ-હિમવર્ષા આફત બન્યાં, ભૂસ્ખલનથી અનેક મકાનો ધરાશાયી, સ્કૂલો બંધ કરાઈ
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે જનજીવન મુશ્કેલીમાં મૂકાઈ ગયુ છે.રાજ્યમાં ત્રણ ડઝનથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે છે અને ઘણા મકાનો ધરાશાયી થવાના આરે છે. બા...
જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરોને લઈ જતી કેબ 300 મીટર ઉંડી ખીણમાં ખાબકી, 10 લોકોના મોત
દેશમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ભીષણ અકસ્માતની ઘટના શ્રીનગર-જમ્મૂ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં 10 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. https://twitter.com/AHindinews/status/177354...
કલમ 370 હટાવ્યા બાદ આજે PM મોદીની કાશ્મીરની પ્રથમ મુલાકાત, 1400 કરોડ રૂપિયાની યોજનાઓની આપશે ભેટ
દેશમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન મોદી આજે શ્રીનગર જઈ રહ્યા છે. 370 કલમ હટાવ્યા બાદ વડાપ્રધાન મોદીની કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હશે. તેઓ શ્રીનગરમાં એક રેલીને સંબોધવાના છે. ?...
100, 200 નહીં 2000 રેલવે પ્રોજેક્ટ- 41 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ… PM મોદી આજે દેશને આપશે અનેક ભેટ
26 ફેબ્રુઆરી 2024 એ દેશ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દેશને કરોડોની કિંમતની ભેટ આપવા જઈ રહ્યા છે. જેમાં અનેક રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ સામેલ છે. PM...