શ્રીનગર ટ્યૂલિપ ગાર્ડનનો ક્રેઝ યથાવત : વરસાદ વચ્ચે પણ 1.69 લાખ પ્રવાસીઓ પહોંચ્યા
કાશ્મીરના શ્રીનગર સ્થિત ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમતો જોવા મળી રહ્યો છે. માત્ર 14 દિવસમાં બગીચામાં 1,69,100થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી છે, જે ખરાબ હવામાન અન?...
લદ્દાખમાં બનશે દુનિયાની સૌથી ઊંચી ટનલ, ભારતની સરહદ સુરક્ષા વધુ મજબૂત બનશે
ભારત સરકાર હવે ચીન અને પાકિસ્તાન સાથેની સરહદોને વધુ સુરક્ષિત અને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક ટનલોના વિશાળ નેટવર્ક વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. આ ટનલ પ્રોજેક્ટોનો મુખ્ય હેતુ હિમાલય?...
કાશ્મીરમાં આર્મી ડોગ ‘ટાયસન’નું શૌર્ય, ગોળી વાગ્યા પછી પણ ઑપરેશન સફળ બનાવ્યું
કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી ઑપરેશન દરમિયાન ભારતીય સેનાના એક તાલીમબદ્ધ શ્વાને અદભૂત બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભારતીય સેનાની સાથે કાર્યરત એસોલ્ટ ડોગ ‘ટાયસન’એ આતંકીઓ સુધી પહોં?...
પુલવામા હુમલાની સાતમી વરસી, PM મોદી સહિત રાષ્ટ્રીય નેતાઓએ 40 CRPF શહીદોને આપી શ્રદ્ધાંજલિ
આજે 14 ફેબ્રુઆરી, 2026ના રોજ દેશ 2019માં થયેલા ભયાનક પુલવામા આતંકી હુમલાની સાતમી વરસી નિમિત્તે શહીદોને યાદ કરી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માતૃભૂમિ માટે સર્વોચ્?...
અમેરિકાના નકશાએ મચાવી હલચલ, PoK ને ભારતનો ભાગ બતાવતા પાકિસ્તાનમાં ચિંતા
અમેરિકા તરફથી તાજેતરમાં બહાર આવેલા એક નકશાએ દક્ષિણ એશિયાની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને ખાસ કરીને પાકિસ્તાન માટે ચિંતાજનક સંકેત માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચે ?...
જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થય?...
ઉધમપુરમાં સક્રિય ઓપરેશન : સુરક્ષા દળો અને જૈશના આતંકીઓ વચ્ચે ગોળીબાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાની સુરક્ષા પરિસ્થિતિ આજે ગંભીર બની ગઈ છે. ઉધમપુરના મજલતા અને જોફડ-રામનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો છે. આ ઘટ?...
જમ્મુ-કાશ્મીર : ડોલગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર
31 જાન્યુઆરી, 2026ની સવારે જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લાના ડોલગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર સંપર્ક સ્થાપિત થયો હતો. વ્હાઇટ નાઈટ કોર્પ્સના જણાવ્યા અનુસાર, ભારતીય સ?...
કાશ્મીરમાં સુરક્ષાદળોની કાર્યવાહીમાં જૈશનો આતંકી ઉસ્માન ઠાર
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બિલ્લાવર વિસ્તારના ઘન જંગલોમાં સુરક્ષાબળોએ મોટી આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરીને જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની આતંકી ઉસ્માનને ઠાર કર્યો છે, જેને સુરક્ષા એજ?...
માતા વૈષ્ણો દેવીના દર્શન માટે નવું સમયપત્રક જાહેર, રાત્રિ દર્શનની મંજૂરી
જમ્મુ-કાશ્મીરના રાયસી જિલ્લાના કટરા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ માતા વૈષ્ણો દેવી ધામમાં દર્શન કરવા આવતા ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. હવે માઈ ભક્તો માત્ર દિવસ દરમિયાન જ નહીં, પરંતુ ?...