જમ્મુ-કાશ્મીરમાં સરહદ પાર આતંકી કનેક્શન સામે મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ સશસ્ત્ર દળોના દરોડા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી નેટવર્ક સામે સશસ્ત્ર દળો અને સુરક્ષા એજન્સીઓએ એક વ્યાપક અને સંકલિત અભિયાન શરૂ કર્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, જમ્મુ-કાશ્મીર પોલીસ, કેન્દ?...
જમ્મુ-કાશ્મીરમાં LoC પર ‘ઑપરેશનલ ડ્યુટી’ દરમિયાન એક જવાન વીરગતિને પ્રાપ્ત
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરના ટિક્કા પોસ્ટ નજીક નિયંત્રણ રેખા (LoC) પર ફરજ બજાવતી વખતે ભારતીય સેનાના બહાદુર સિપાહી બનોથ અનિલ કુમાર વીરગતિ પામ્યા છે. સરહદ પર થયેલી ટૂંક?...
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ કદી ખતમ નહીં થાય: ફારૂક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ફરી એકવાર આતંકવાદને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી પાકિસ્તાનની આંતરિક સ્થિ?...
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં મોટી દુર્ઘટના, ITBPના જવાનોને લઈ જતી બસ નદીમાં ખાબકી, 9 ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં મંગળવારે એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જેમાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોને લઈ જઈ રહેલી બસ અચાનક નિયંત્રણ ગુમાવીને કુલ્લાન પુલ પરથી સિંધ નદીમાં ખા?...
પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો
જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. દરેક તેની પાછળ છુપાયેલા લોકો પર કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તે...
પહેલગામ હુમલા બાદ સમગ્ર બોલિવુડ આઘાતમાં, ક્યાં સુધી આપણા જ દેશમાં ડરી ડરીને જીવીશું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ દેશને હચમચાવી નાખ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને આ ઉપરાંત અનેક ઘાયલ થયા છે. પહેલગામમાં થયેલા...
કાશ્મીરમાં પ્રથમ વાર દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદી દેખાડશે લીલી ઝંડી, આ તારીખે લોકાર્પણ
કાશ્મીરને ટ્રેન રૂટ દ્વારા જોડવામાં આવી રહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી 19 એપ્રિલે કટરાથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. જમ્મુ-શ્રીનગર વંદે ભારત ટ્રેન હાલમાં થોડા મહિનાઓ માટે કટરાથી દોડશે ક...
કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામઃ અમિત શાહ
કશ્મીરના સમૃદ્ધ ઈતિહાસ અને તેની ભારતીય સંસ્કૃતિ સાથેની ગાઢ જોડાણ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આ વાતનો ઉલ્લેખ મહત્વપૂર્ણ છે. "J&K and Ladakh Through the Ages" પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કેટલા...
ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવ...
ગાંદરબલ આતંકવાદી હુમલામાં ડૉક્ટર સહિત 7ના મોત, શાહે કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ વિસ્તારમાં રવિવારે સાંજે થયેલા એક મોટા આતંકવાદી હુમલામાં બડગામના એક ડૉક્ટર અને પાંચ બિન-સ્થાનિક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા, જ્યા?...