કશ્યપ ઋષિના નામ પરથી રખાયુ હતુ કાશ્મીરનુ નામઃ અમિત શાહ
કશ્મીરના સમૃદ્ધ ઈતિહાસ અને તેની ભારતીય સંસ્કૃતિ સાથેની ગાઢ જોડાણ વિશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આ વાતનો ઉલ્લેખ મહત્વપૂર્ણ છે. "J&K and Ladakh Through the Ages" પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે કેટલા...
પીએમ મોદીએ મહારાષ્ટ્રમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે- ‘કોઈ તાકાત કલમ 370 પાછી નહીં લાવી શકે’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. રેલીને સંબોધતા PM નરેન્?...
હવે જમ્મુ-કાશ્મીરમાં થશે બુલડોઝરવાળી? આતંકીઓ વિરૂદ્ધ LG મોટી તૈયારીમાં, લેવાશે એક્શન
જમ્મુ-કાશ્મીરમાં LG (લેફ્ટનન્ટ ગવર્નર) મહમદ મોહમદ દીનમંત્રીએ અનૌપચારિક રીતે કહ્યું છે કે રાજ્યમાં આતંકવાદી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય સરકારે આતંકવાદી ઘટનાઓને રક્ષણ આપતા અન?...
ગુલમર્ગમાં આતંકી હુમલામાં વધુ બે જવાન શહીદ, ડ્રોનથી સર્ચ ઓપરેશન
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં બે જવાનો શહીદ થયા હતા અને બે પોર્ટરનાં મોત નીપજ્યાં હતા તેમજ ત્રણ જવાનોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં શુક્રવારે ઈજાના કારણે વધુ બે જવ...
ગાંદરબલમાં 2019 પછીનો સૌથી મોટો આતંકી હુમલો, માસ્ટરમાઇન્ડ પાકિસ્તાનમાં છુપાયો, TRFએ લીધી હુમલાની જવાબદારી
જમ્મુ-કાશ્મીરના (Jammu and Kashmir) ગાંદરબલમાં 2019 પછીનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સાત લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. આ હુમલાની જવાબદારી TRFએ લીધી છે. TF એ લશ્કર-એ-તૈયબાનો માસ્ક છે. તે?...
જમ્મુ-કાશ્મીર: કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદી ઠાર, સેનાના 4 જવાન અને એક પોલીસ અધિકારી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકાર?...
આ રાજ્યમાં વર્ષમાં બે વાર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર,અમિત શાહે કરી જાહેરાત
જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આ સંદર્ભમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શનિવારે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. આ દરમિયાન એક રેલીને સંબોધતા તેમણે મોટી જાહેરાત કરી હતી. ...
ગૃહમંત્રી અમિત શાહ આજથી જમ્મુ-કાશ્મીરના 2 દિવસીય પ્રવાસે, જાહેર કરશે ચૂંટણી મેનિફેસ્ટો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારથી જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે જશે. આ દરમિયાન શાહ બીજેપીના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે અને પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડશે. શાહની જમ્મુ-કાશ્મીર?...
જમ્મુ-કાશ્મીરમાં 5.4ની તીવ્રતાના ભૂકંપથી ધરા ધ્રુજી, પાકિસ્તાન-અફઘાનિસ્તાન સુધી અસર
દેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. જોકે રાહતન...
8થી 10 ઓગસ્ટ વચ્ચે ECI રાજીવકુમાર જશે જમ્મુ-કાશ્મીર, કરશે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા
લોકસભા ચૂંટણી બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની તૈયારીઓ વેગ પકડવા લાગી છે. વાસ્તવમાં ચૂંટણી પંચ આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ પ્રવાસ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેત?...