જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સેનાનો પ્રહાર, સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં સુરક્ષા દળોએ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલો આવ્યા છે. આ દરમિયાન ત્રણ આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા. આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના બે થી ત્રણ આતંકવાદીઓ છ?...
કુપવાડામાં ભારતીય સેનાએ બે આતંકીઓના ઢીમ ઢાળી દીધા, સુરક્ષાદળોનું રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છ...