રામબનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટના, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો
છેલ્લા ઘણા દિવસોથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે રામબનમાં વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની છે. આ ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર...
માતા વૈષ્ણોદેવીની યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મોટા સમાચાર, નવા રસ્તા પર મૂકાયો પ્રતિબંધ
જમ્મુ- કાશ્મીરમાં રિયાસી જીલ્લાના કટરા શહેરમાં વરસાદે છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અને આ વખતે સૌથી વધારે વરસાદ થવાના કારણે ભૂસ્ખલનનો ખતરાને ધ્યાનમાં રાખી માતા વૈષ્ણો દેવી મંદિરના નવ?...
પુંછમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ પૂંચના સિંધરા વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા છે. સંયુક્ત ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આ આતંકીઓને ઠાર કર્યા હતા.ભારતીય સે...
જમ્મુ-કાશ્મીર: પુલવામામાં NIAના દરોડા, આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે સર્ચ ઓપરેશન
જમ્મુ કાશ્મીરના પુલવામામાં NIAએ દરોડા પાડ્યા છે. આ દરોડા આતંકવાદી સંગઠનોનો પર્દાફાશ કરવા માટે પાડવામાં આવ્યા છે. બે દિવસ અગાઉ પણ NIAએ દક્ષિણ કાશ્મીરના 5 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હત...
જમ્મુ-કાશ્મીર: સુરક્ષા દળોને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાના પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. પોલીસે બુધવારે લશ્કર-એ-તૈયબાના પાંચ ઓવરગ્રાઉન્ડ વર્કરોની ધરપકડ કરી છે. જેઓ બડગામ જિલ્લામાં આતંકવાદી હિંસા ફેલાવવાનું કાવતરું ઘડી રહ્યા હ?...
જમ્મુ-કાશ્મીરના ડોડામાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.9ની તીવ્રતા
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. સવારે 5.38 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનુ?...
ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા અટકાવાઈ, અત્યાર સુધીમાં 84 હજાર ભક્તોએ દર્શન કર્યા
જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર મુસાફરોને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. યાત્રાના પ્રાર...
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં એક અલ બદરનો સ્થાનિક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટરને લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે અને હથિ...
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો, શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં સ્તંભ બનશે
ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે શ્રીનગરમાં બલિદાન સ્તંભનો શિલાન્યાસ કર્યો હતો. આ બલિદાન સ્તંભ શ્યામા પ્રસાદ મુખર્જીની યાદમાં બનાવવામાં આવશે. શિલાન્?...
કુપવાડામાં ઘૂસણખોરી કરવા જઈ રહેલા 4 આતંકવાદીઓને સેનાના જવાનોએ ઠાર માર્યા
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતો છોડી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છ?...