જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના શ્રીનગર-લેહ હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે અચાનક શ્રેણીબદ્ધ ?...
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો : વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ આજે ગૃહમાં ભારે હોબાળો અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને Jammu and Kashmir Legislative Assemblyમાં નેશનલ કોન્ફરન્સ (NC) અન?...
જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થય?...
‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અં?...
અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર
જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા દરમિયાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા (ભરવાડ)ને તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવ?...
કાશ્મીરની દરગાહમાં ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે ઇસ્લામી ટોળાંએ તોડ્યું રાષ્ટ્રીય પ્રતીક, પથ્થરોથી હટાવ્યું ચિહ્ન
જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં ઈદ-એ-મિલાદના પાવન અવસર પર એક ગંભીર અને ચિંતાજનક ઘટના બની છે. પ્રસિદ્ધ હઝરતબલ દરગાહના નવીનીકરણ બાદ બે દિવસ પહેલાં જ સ્થાપિત કરાયેલા અશોક સ્તંભના ચ...
હ્યુમન GPS તરીકે ઓળખાતા ‘સમંદર ચાચા’ એન્કાઉન્ટરમાં ઠાર
જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને ઐતિહાસિક સફળતા મળી છે. લાંબા સમયથી આતંકીઓની દુનિયામાં “હ્યુમન જીપીએસ” તરીકે ઓળખાતો ખતરનાક આતંકી બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા એન્કાઉન્ટરમાં ઠા?...
ઓપરેશન સિંદૂર સમાપ્ત થયું નથી…ઉધમપુરથી રાજનાથ સિંહનો પાકિસ્તાનને કડક સંદેશ
ઓપરેશન સિંદૂર સમાપ્ત નથી થયું...આ શબ્દો છે આપના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના. વાસ્તવમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદ સામે ભારતના મજબૂત વલણ પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે, દેશ હવ?...
જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા કરી પીએમ મોદી પાસે આ મોટી માંગ
જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ પુલના ઉદ્ઘાટન પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી. જોકે, આ પ્રસંગે તેમણે જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશમા?...
PM મોદી આજે જમ્મુ કાશ્મીરને આપશે મોટી ભેટ, વંદે ભારત ટ્રેન અને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલનું કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે 6 જૂનના રોજ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન અહીં કુલ 46 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કરવા જઈ રહ્યા છે. પીએમ મોદી વિશ?...