પહલગામ આતંકી હુમલો : હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ, ગેરહાજરીમાં ટ્રાયલનો માર્ગ ખુલ્યો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભરવામાં આવ્યું છે. જમ્મુની એક કોર્ટે પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થ?...
શોપિયાંમાં સુરક્ષાદળોની મોટી સફળતા : A++ કેટેગરીનો LeT કમાન્ડર ઝાકિર ગનઈ ઠાર, લતીફ ભટની શોધમાં સર્ચ ઑપરેશન ચાલુ
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ચાલી રહેલા મોટા એન્ટી-ટેરર ઑપરેશનમાં સુરક્ષાદળોને મહત્વપૂર્ણ સફળતા મળી છે. શોપિયાંના ચાનપોરા-સૈદપોરા વિસ્તાર નજીક ચાલી રહેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈય...
અમરનાથ યાત્રા 2026 માટે હાઈ એલર્ટ : અમિત શાહે કરી સુરક્ષા સમીક્ષા બેઠક, ડ્રોન અને QR કોડથી રહેશે કડક નજર
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં અમરનાથ યાત્રા 2026ની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ ?...
ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં કથિત ચૂંટણીને લઈને ભારતનો કડક વિરોધ, MEAએ પાકિસ્તાનને સંભળાવ્યું સ્પષ્ટ સંદેશ
ભારત સરકારે પાકિસ્તાનના નિયંત્રણ હેઠળ આવેલા ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં રવિવાર, 7 જૂન 2026ના રોજ યોજાનારી કથિત વિધાનસભા ચૂંટણીઓનો સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છ?...
ચિનાબ નદી પર ભારતના બે મોટા પ્રોજેક્ટ્સથી પાકિસ્તાનમાં ચિંતા, જળ વ્યવસ્થાપનને લઈને વધ્યો વિવાદ
ભારત દ્વારા ચિનાબ નદી પર હાથ ધરવામાં આવેલા બે મહત્વપૂર્ણ જળ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને લઈને પાકિસ્તાનમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત ચિનાબ-બિયાસ લિંક પ્ર?...
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-લેહ હાઈવે પર ભયાનક ભૂસ્ખલન, 7 લોકોના મોત
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને જોડતા વ્યૂહાત્મક રીતે અતિ મહત્વના શ્રીનગર-લેહ હાઈવે પર શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જોજિલા પાસ નજીક ઝીરો પોઈન્ટ અને મિનીમાર્ગ વચ્ચે અચાનક શ્રેણીબદ્ધ ?...
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં હોબાળો : વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાં જ આજે ગૃહમાં ભારે હોબાળો અને તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને લઈને Jammu and Kashmir Legislative Assemblyમાં નેશનલ કોન્ફરન્સ (NC) અન?...
જમ્મુ કાશ્મીર : ઉધમપુરમાં જૈશના ટોપ કમાન્ડર માવી સહિત 2 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે દિવસ સુધી ચાલેલા ભીષણ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદ (JeM)ના બે પાકિસ્તાની આતંકીઓને ઠાર માર્યા છે. મંગળવારે (3 ફેબ્રુઆરી) શરૂ થય?...
‘બિહાર પરિણામ જોઈ મારી હાલત પર દુઃખ ઓછું થાય છે’ : NDAની જીત પર જમ્મુ-કાશ્મીરના સીએમ અબ્દુલ્લા
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બિહાર ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે NDAની ઐતિહાસિક જીત અને નીતિશ કુમારની 10મી વાર સત્તા પર વાપસી તેમને પોતાના રાજ્યની સ્થિતિ અં?...
અમરેલી : ધામેલ ગામના શહીદ જવાન મેહુલભાઈને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય, લોકસમૂહ હાજર
જમ્મુ-કાશ્મીરમાં દેશની સુરક્ષા દરમિયાન શહીદ થયેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઘામેલ ગામના વીર જવાન મેહુલભાઈ મેપાભાઈ ભુવા (ભરવાડ)ને તેમના વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવ?...