ગિરનાર મંદિરે ગોરખનાથજીની નવી પ્રતિમા સ્થાપિત, તોડફોડ બાદ પુનઃસ્થાપના
ગિરનાર પર્વત પર સ્થિત પ્રાચીન અને પવિત્ર ગોરખનાથ મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવાની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશની લાગણી ફેલાઈ હતી. 5 ઑક્ટોબરની વહેલી સવારે, લગભગ ચારથી ?...
જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના
વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાને થોડા દિવસો પણ નથી થયા ત્યાં ગુજરાતના જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામે વધુ એક બ્રિજ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક તંત્ર...
ભડકાઉ ભાષણ કરનાર મુફતી સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
જૂનાગઢની કોર્ટ પાસે આવેલા નરસિંહ વિદ્યામંદિરના મેદાનમાં 31 જાન્યુઆરીએ રાત્રે 8થી 12.30 વાગ્યા દરેમિયાન મુંબઈના મૌલાના સલમાન અઝહરીના ભાષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઉશ્કેરણી ...