કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી ટીમની સમયસૂચક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
આણંદ : કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નેશનલ હાઈવે-૪૮ પર સર્જાઈ શકતી મોટી દુર્ઘટના ટળી હતી. ઝાયલિન જેવા અત્યંત જ્વલનશીલ કેમિકલ ભરેલું ટેન્કર પલટી જ?...