ઉમર ખાલિદની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટની નોટિસ, હાલ કોઈ રાહત નહીં, 27 ઑગસ્ટે સુનાવણી
વર્ષ 2020ના ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના કથિત વ્યાપક ષડ્યંત્ર કેસમાં આરોપી ઉમર ખાલિદની નવી જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંઘ અ?...
અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન માટે ફાંસીની માંગ, દિલ્હી કોર્ટમાં સજા પર સુનાવણી
2020ના ઉત્તર-પૂર્વ દિલ્હીના રમખાણો દરમિયાન ઇન્ટેલિજન્સ બ્યુરોના કર્મચારી અંકિત શર્માની હત્યા કેસમાં દોષી ઠેરવાયેલા પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન અને અન્ય ચાર દોષિતો માટે દિલ્હી પોલીસે કડક?...
IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં 11 જૂને આવશે ચુકાદો, તાહિર હુસૈન સહિત 11 આરોપીઓની નજર કોર્ટ પર
ફેબ્રુઆરી 2020 દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન હત્યા કરાયેલા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અધિકારી અંકિત શર્મા કેસમાં હવે મહત્વપૂર્ણ તબક્કો આવી પહોંચ્યો છે. દિલ્હીની કડકડડૂમા કો...