કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પાએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી
* નર્મદા કિનારે સ્થાપિત વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના અદભુત વ્યક્તિત્વ અને ભારતની એકતાની મહા ગાથાને સામે લાવે છે. - બીએસ યેદીયુરપ્પા,ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટક * યેદીયુરપ્પાને ?...