જૂનાગઢ-ગીર સોમનાથમાં પાંચ કાશ્મીરીઓની પૂછપરછ, મદરેસા માટે ફાળો ઉઘરાવવાનો દાવો
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પોલીસે પાંચ કાશ્મીરી શખ્સોને અટકાવી પૂછપરછ શરૂ કરી છે. ગીર સોમનાથના ઉના તાલુકાના નવાબંદર પોલીસ મથકે ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓને મસ્જિદમાં રોકાયા હોવાની માહિ?...