કઠલાલ નગર ને મળી વધુ એક સુંદર ભેટ સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ “પંડીત દિનદયાળ સરોવર”નું આજ રોજ લોકાર્પણ કર્યું
સરકારશ્રી ની અમૃત ૨.૦ યોજના હેઠળ ૩૮૮.૬૬ લાખ ના ખર્ચે તૈયાર થયેલ ના હેઠળ "પંડીત દિનદયાળ સરોવર"નું આજ રોજ લોકાર્પણ કર્યું. આ પંડીત દિનદયાળ સરોવર થી કઠલાલ ની ૫૦ હજાર જનતા ને લાભ મળશે અને ત્યાં એક ?...
કઠલાલ નગરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનાં કાર્યકર્તા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
આજરોજ કઠલાલ નગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તેમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી હાજર રહી આ કાર્યક્રમ યોજ્યો. કઠલાલ નગરમાં બજરંગ દળનાં અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા દ...