હરિદ્વાર બાદ ગંગોત્રીમાં બિન-હિંદુ પ્રવેશ પર પ્રતિબંધ, બદ્રીનાથ-કેદારનાથ માટે પ્રસ્તાવ તૈયારમાં
ઉત્તરાખંડના હરિદ્વારમાં ગંગા ઘાટ પર બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ લાગુ થયા બાદ હવે ગંગોત્રી ધામમાં પણ હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. ગંગોત્રી ધામમાં હવે અન્ય કોઈપણ ...
કેદારનાથ ધામ યાત્રા થશે વધુ સરળ, 7 કિમી લાંબી ટ્વિન ટનલ દ્વારા થશે દર્શન
ઉત્તરાખંડ સરકારે રાજ્યમાં ધાર્મિક પ્રવાસનને વધુ સુગમ, સુરક્ષિત અને આકર્ષક બનાવવા માટે મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ શરૂ કર્યું છે. ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય અ...
કેદારનાથ ધામ મંદિરની જાણો ગાથા, પાંડવો અને નર-નારાયણ સાથે જોડાયેલો છે ઈતિહાસ
કેદારનાથએ ભારત દેશના ઉત્તરભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલુ છે, જે બાર જ્યોતિર્લિગો પૈકીનું એક શ્રી કેદારનાથ મંદિર પ્રખ્યાત છે. હિમાલય ક્ષેત્રમાં આવેલું કેદાર...