કેદારનાથમાં ભારે બરફવર્ષા : એપ્રિલમાં હવામાન બગડતાં યાત્રાની તૈયારીઓ પર અસર
એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તરાખંડમાં હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ મંદિર ખાતે ગઈ રાતથી સતત ભારે બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે આખો વિસ્તાર બરફની જાડી ?...
ઉત્તરાખંડમાં રેડ ઍલર્ટ બાદ કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ, શ્રદ્ધાળુઓ માટે એડવાઈઝરી જાહેર
ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આ ક્ષેત્રમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જિલ્લા ?...
ઉત્તરાખંડ: ભારે વરસાદને કારણે યમુનોત્રી NH પાસે ભૂસ્ખલન, અનેક રસ્તાઓ બંધ
ઉત્તરાખંડમાં હાલ મૌસમ ખુબજ ખરાબ છે અને સતત ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પર ગંભીર અસર પડી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું ...
કેદારનાથમાં 47 દિવસમાં 11 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા, આ વખતે ઇતિહાસ રચાશે
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કેદારનાથમાં રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચી રહ્યા છે. છેલ્લા વર્ષોની તુલનામાં આ વર્ષે જે રીતે યાત્રાની રફ્તાર વધી રહી છે, તેના પરથી એવું જ લાગે છ...
કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલન, કાટમાળ સાથે 5 શ્રદ્ધાળુ ખીણમાં ખાબક્યાં, બેનાં મોત, 3 ઈજાગ્રસ્ત
ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ પર જંગલચટ્ટીમાં ભુસ્ખલનના કારણે પાંચ શ્રદ્ધાળુઓ ખીણમાં પડી ગયા હોવાના અહેવાલ મળ્યા છે. આ દુર્ઘટનામાં બેના મોત અને ત્રણ ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે. https://...
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
કેદારનાથની યાત્રા પર અપનાવો આ ટિપ્સ, સામાનમાં રાખો આ જરૂરી વસ્તુઓ, પહોંચી જશો બાબાને દ્રાર
ગઢવાલ હિમાલયના મનમોહક પહાડો વચ્ચે સ્થિત કેદારનાથ મંદિર, છ મહિના સુધી બંધ રહ્યા બાદ 2 મે, 2025 ના રોજ ભક્તો માટે કપાટ ખોલી દેવામાં આવ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, શુક્રવારે (2 મે, 2025) 30,000 થી વધુ ભક્તો...
આખરે બંધ કપાટની અંદર કેવી રીતે પ્રગટે છે દીવો?, કોણ કરે છે પૂજા, જાણો કેદારનાથનું રહસ્ય
કેદારનાથ મંદિરના દરવાજા 2 મેના રોજ ભક્તો માટે ખુલવા જઈ રહ્યા છે. કેદારનાથ મંદિરને લઈને હિન્દુઓમાં ઘણી માન્યતાઓ છે. એવું કહેવાય છે કે કેદારનાથમાં સ્થિત જ્યોતિર્લિંગના દર્શન કરવાથી વ્યક્તિ મ...
ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...
ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવાનું બુકિંગ શરૂ, જાણો ભાડું અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર ક...