નડિયાદ શ્રી સંતરામ મહારાજના ૧૯૪મા સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાનું સમાપન
સંતરામભૂમિ નડિયાદના આંગણે શ્રી સંતરામ મહારાજના ૧૯૪ માં સમાધિ મહોત્સવે યોજાયેલી રામકથાના સમાપને પૂ .મોરારિબાપુ રામકથા ને સંક્ષિપ્તમાં વર્ણવવામાં આવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, રામ...
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભારે આતશબાજી સાથે ઉજવણી
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૨૭ વર્ષ બાદ ભવ્યાતિભવ્ય વિજય થયો છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટા...
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ ?? ત્રણ વ્યક્તિઓના મોતથી આક્ષેપો થયા !
નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે ત...
શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે પૂ મોરારિબાપુએ રામકથાના પ્રવાહથી ભક્તિમય કરી દીધા
અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજના ૧૯૪ સમાધિ પર્વે નડિયાદના શ્રી સંતરામ મંદિર પરિસરમાં રામકથાનો પ્રવાહ પાંચમા દિવસે આગળ ધપાવતા પૂ મોરારિબાપુ એ પૂ .રામદાસજી મહારાજ રચિત યોગીરાજ માનસની કેટ...
ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીના રસ્તા બાબતે વિવાદ થતા હવામાં ફાયરિંગ : પોલીસે તપાસ હાથ ધરી
ખેડા જિલ્લાના સેવાલિયા ગામમાં સોસાયટીમાં રસ્તા બાબતે બોલાચાલી થતા મોડી રાત્રે ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સલીમભાઈ યાકુબભાઈ વ્હોરાની ફરિયાદના આધારે પ?...
ગુજરાતની અગ્રણી ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. નડિયાદને વધુ એક એવોર્ડ એનાયત કરાયો
ગુજરાત રાજ્યની અગ્રણી જિલ્લા બેંક ધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી નડીઆદને બેંકો દ્વારા પ્રતિષ્ઠિત "Digital Transformation for Better Banking Services" એવોર્ડ"થી સન્માનિત કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ સહકારી ક...
વસંતપંચમીના શુભ અવસરે વડતાલ ધામ ખાતે સત્સંગ વંશાવલી લેખનનો શુભારંભ કરાયો
મહાસુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય રાકેશપ્રસાદજીના વરદ હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો. આચ?...
ખેડા જિલ્લાના નડિયાદમાં સરદાર ભુવનની ૪૬ દુકાનો મુદ્દે હાઈકોર્ટની ડબલ બેન્ચમાં વેપારીઓનું હિત સચવાયું
નડિયાદ શહેરમાં સરદાર પ્રતિમા પાસે આવેલી સરદાર ભુવનની ૪૬ દુકાનો અંગે ભાડૂઆતોએ હાઈકોર્ટની ડબલ બેન્ચ સમક્ષ દાદ માંગી હતી, આ અંગે બુધવારે હાઈકોર્ટની ડબલ બેચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી....
ખેડા જિલ્લામાં લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદમાં ઝડપાયેલા ૯૧.૫૭ લાખના વિદેશી દારૂનો નાશ કરાયો
ખેડા જિલ્લાના લીંબાસી, માતર, ખેડા ટાઉન અને મહેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૧૦૦ ગુનાઓમાં ઝડપાયેલા રૂ.૯૧,૫૭,૭૯૧ની કિંમતની વિદેશી દારૂની ૪૧,૧૪૫ બોટલો જપ્ત કરાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર...
શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે ધ્યાન શિબિર અને પ્રવચનમાળાનું થયેલું ઉદ્ઘાટન
ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલ વિશ્વપ્રસિદ્ધ શ્રી સંતરામ મહારાજના 194મા સમાધિ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. તે અનુસંધાન, શ્રી સંતરામ સમાધિ સ્થાન સંચાલિત સુખસાગર યોગ ધ્યાન...