ખેડા જિલ્લામાં ગરમ પવનો ફૂંકાતા ૪૩ ડિગ્રીએ તાપમાન : શહેરીજનો ત્રાહિમામ
ખેડા જિલ્લામાં ગતરોજથી વાદળો હટી ગયા બાદ ગરમીનો પારો છથી સાત ડિગ્રી વધીને ૪પને સ્પર્શ્યો હતો, જેના કારણે અંગ દઝાડતી કાળઝાળ ગરમીથી ખાસ કરીને શહેરીજનો ત્રાહિમામ થયા છે, આજે સવારે ચરોતરમાં ગર?...
ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ ‘અક્ષરભુવન’ ખેડા જિલ્લાના વડતાલમાં 38,800 ચોરસ યાર્ડમાં બનશે
વડતાલ ધામ દ્વારા અનેક ઐતિહાસિક કાર્યો થયા છે. ફરી એકવાર વડતાલ ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની વડતાલમાં ગોમતી સરોવરના કિનારે 38,800 ચોરસ યાર્ડના વિશાળ વિસ્તારમાં ?...
કપડવંજ તાલુકાની નદીઓમાં ગેરકાયદે રેતી ખનનનો ચાલતો મસ મોટો વેપાર
લોકમાતા ગણાતી નદીઓ જાણે બે નંબરીયાઓની મિલકત બની ગઈ હોય તેમ રોજની હજારો ટન રેતી ગેરકાયદેસર અને કોઈ રોક- ટોક વગર વેચવામાં આવી રહી છે. કપડવંજ તાલુકાની મહોર અને ધામણી નદીઓમાંથી વર્ષોથી મોટા પાય?...
ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરાયું
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ખેડા જિલ્લા દ્વારા ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે માઇ મંદિર ખાતે ભગવાન પરશુરામના પૂજા નું આયોજન કરવામાં આવે?...
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાને અનોખા સરગવાની સિંગોના દિવ્ય શણગાર
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા સરગવાની સિંગો ના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી નો ભોગ ધરાવવામાં આવ્યો. સવારે 6:30 કલાકે શણગાર આરતી કરવામ?...
મહેમદાવાદ શહેરમાં ભગવાન પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાતા પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પંચમુખી હનુમાન મંદિરેથી ઢળ...
નડિયાદ : નાનાવગામાં 33 દિકરીના એક રૂપિયામાં ક્ષત્રિય સમાજનો ભવ્ય લગ્નોત્સવ સંપન્ન થયો
નાનાવગા ગામમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ ધ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજમાં ખોટા કુરિવાજો નાબૂદ કરવા અને લગ્નપ્રસંગમાં ખોટા ખર્ચાઓથી સૌને બચાવવા માટે ...
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં દેવોને અખાત્રીજથી ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ થયો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોને આજ અખાત્રીજ તા. ૧૦-૫-૨૦૨૪ને શુક્રવારથી તા. ૨૧-૬-૨૦૨૪ને શુક્રવાર સુધી ચંદનના વાઘા ધરાવવામાં આવશે. વડતાલ ?...
ખેડા જિલ્લામાં મતદાન શાંતિમય વાતાવરણમાં પૂર્ણ
જિલ્લામાં સૌથી વધુ મતદાન ૧૧૫- માતર બેઠક પર અંદાજિત ૬૦.૭૬% અને સૌથી ઓછુ ૧૧૬- નડિયાદ બેઠક પર અંદાજિત ૫૨.૯૧% મતદાન થયું પુરુષ મતદારો પૈકી ૬૩.૦૯% તથા મહિલા મતદારો પૈકી ૫૨.૪૨% મતદાન નોંધાયું તા.૪, જૂન?...
ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ પરિવારજનો સાથે મતદાન કર્યું
ભાજપના ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે પોતાના પરિવાર સાથે મતદાન મથકે વોટ આપ્યો, અને ખેડા જિલ્લામાં મતદાનની બેઠકોના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને મતદાનનો નવો રેકોર?...