નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ઉત્સાહભેર મતદાન : સવારે સાત વાગ્યાથી મતદારોએ લાઇનો લગાવી
જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મતદાનનો દિવસ અંતે આવી ગયો અને સવારે સાત વાગ્યાથી મતદાન મથકોએ મતદારોએ લાઇનો લગાવી હતી, ખેડા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ૭ વિધાનસભા બેઠક દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ...
ખેડા લોકસભા જીતની નહીં માર્જિનની લડાઈ
ભાજપને પડકાર ફેંકી શકે એવી એક પણ વ્યક્તિ કે મજબૂત નેતાગીરીના અભાવે કોંગ્રેસની શાખ જ નહીં અસ્તિત્વ બચાવવા માટે મથામણ દેવુસિંહ ચૌહાણની હેટ્રિકની ગેરંટી - ભાજપ રૂપાલા વિવાદથી કોંગ્રેસની આશ?...
ખેડા લોકસભા બેઠકો માટે ઈવીએમ-વીવીપેટ ડિસ્પેચ કરવામાં આવ્યા
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માટે રાજ્યમાં મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખેડા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મતદાનની વ્યવસ્થાઓની આખરી કામગીરીને સુવ્યવસ્થિત રીતે પુર્ણ કરવામાં આવી રહી ?...
ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં આગ લાગી : આગ લાગતા ભાગદોડ મચી હતી
નડિયાદ શહેરમાં ડભાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં રવિવારની મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે, જેમાં કચેરીના બીજા માળે આવેલ પ્રાંત અધિકારીની ઓફીસની બાજુમાં આવેલ રૂમમાં આગ લાગતા કિંમતી કાગળો અન?...
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વધુમાં વધુ મતદાન કરવા ખેડા જિલ્લાવાસીઓને કરી અપીલ
લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 07 મે, 2024 મતદાન ના રોજ જિલ્લાના તમામ નાગરિકોની વધુમાં વધુ મતદાન કરવા?...
વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનઘ સંદેશ આપ્યો
ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છ...
ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન
ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન, નડિયાદ શહેરમાં નીકળનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ?...
વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સાંકરદામા સત્સંગિજીવન કથા સાથે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની - સંપ્રદાયના સર્વોચ્ય તીર્થ સ્થાન વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડોદરા જિલ્લ?...
નડિયાદ : NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે બે દિવસીય નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો
પીપળાતા રોડ પર આવેલ NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે ૨ દિવસ માટે નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા તેમને ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો
સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર ?...