ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં આગ લાગી : આગ લાગતા ભાગદોડ મચી હતી
નડિયાદ શહેરમાં ડભાણ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં રવિવારની મોડી રાત્રે આગનો બનાવ બન્યો છે, જેમાં કચેરીના બીજા માળે આવેલ પ્રાંત અધિકારીની ઓફીસની બાજુમાં આવેલ રૂમમાં આગ લાગતા કિંમતી કાગળો અન?...
જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વધુમાં વધુ મતદાન કરવા ખેડા જિલ્લાવાસીઓને કરી અપીલ
લોકશાહીના મહાપર્વમાં કોઈ પણ વ્યક્તિ મતદાનથી બાકાત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે 07 મે, 2024 મતદાન ના રોજ જિલ્લાના તમામ નાગરિકોની વધુમાં વધુ મતદાન કરવા?...
વડતાલ સંસ્થાની મતદાતાઓને અપીલ : દેવસ્થાનના શણગારથી મતદાન જાગૃતિનઘ સંદેશ આપ્યો
ગુજરાત નહિ વિશ્વભરમાં પ્રસરેલા સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય કેન્દ્ર વડતાલમાં આજે દેવના શણગારથી મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો છે. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને સંતોએ સામુહિક અપીલ કરી છ...
ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન
ખેડા લોકસભાની ચૂંટણી પ્રચાર અર્થે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન, નડિયાદ શહેરમાં નીકળનાર બાઈક રેલીમાં રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેશે ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પ?...
વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સાંકરદામા સત્સંગિજીવન કથા સાથે મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની રાજધાની - સંપ્રદાયના સર્વોચ્ય તીર્થ સ્થાન વડતાલ ધામના શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડોદરા જિલ્લ?...
નડિયાદ : NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે બે દિવસીય નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો
પીપળાતા રોડ પર આવેલ NNP (સ્વ. નાથાભાઈ નારણભાઈ પટેલ) વિદ્યાલય ખાતે ૨ દિવસ માટે નાઈટ કેમ્પનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં. ૨૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા તેમને ?...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સમસ્ત બ્રહ્મ સમાજનો સામાજિક સંવાદ સંમેલન યોજાયો
સમસ્ત બ્રહ્મસમાજના સામાજિક સંવાદ સંમેલન બાજ ખેડાવાળ હોલ નડીઆદ ખાતે નડીઆદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયુ, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અબકીબાર ૪૦૦ કે પાર ?...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે જંગી જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો...
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે નડિયાદ શહેરમાં ઈન્દુલાલ યાજ્ઞિકને યાદ કરી પ્રતિમાને ફુલહાર અર્પણ
પહેલી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, આજે સમગ્ર રાજ્યમાં આ દિવસની હર્ષોલ્લાસ સાથે દરેક ગુજરાતીઓ ઉજવણી કરી રહ્યા છે. ગુજરાતના ખુણે ખુણે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ખેડા જિ?...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજૂર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વૈશ્વિક રાજધાની વડતાલમાં પ્રથમવાર મજુર દિવસ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વભરમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ વડતાલ શ્રીલક?...