કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો
કપડવંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું ઉદ્દઘાટન ધારાસભ્ય રાજેશ ઝાલ...
નડિયાદ : નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ અંતર્ગત રેલી યોજાઈ
નશામુક્ત ભારત અભિયાનની ઝુંબેશ માટે તા.5/03/24ના રોજ નગરપાલિકાની શાળા નંબર ત્રણ નડિયાદની 50 વિદ્યાર્થીની તથા સ્ટાફ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા એકમના અધિકારીઓ તથા કર્મચારીઓ એ નડિ?...
ખેડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થયા પછી દેવુસિંહ ચૌહાણનું નડિયાદમાં આગમન થતા ભવ્ય સ્વાગત
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ખેડા બેઠક પર ભારત સરકારના કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણને સતત ચોથીવાર ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મ...
કપડવંજ કૉલેજમાં સૌ પ્રથમવાર જલસા- 2024 અંતર્ગત ફૂડ એન્ડ ગેમ્સનું આયોજન
કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટસ એન્ડ વી.એમ.પારેખ કોમર્સ કોલેજમાં સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં કપડવંજ કૉલેજ કેમ્પસ ખાતે જલસા 2024 ફૂડ્સ એન્ડ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસં?...
નડિયાદમાં હોમગાર્ડઝના જવાનોને અપાયેલી સીપીઆરની તાલીમ આપી માહિતગાર કરાયા
નડિયાદની એમએએમ યુનીવર્સીટી ખાતે હોમગાર્ડઝના જવાનોને CPRની તાલીમ આપવાનો વિષિષ્ટ કાર્યક્રમ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, જેસીઆઇ, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન અને હોમગાર્ડઝદળના સંયુક્ત ઉપક્રમે યોજ?...
સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર ૫૬ના ઉપપ્રમુખ- ૬૩૬ રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ
સંત રવિદાસ ચેરીટેબલ ટ્રસ્ટ ડાકોર 56 ના ઉપપ્રમુખ અને 636 રોહિત સમાજના અગ્રણીનું અકસ્માતમાં મૃત્યુ થતાં સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી ગઈ છે. સમાજના નવયુવાન અગ્રણી મનુભાઈ જીવાભાઈ ચાવડા મૂળ...
પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ટ્રકે ટક્કર મારતા ટ્રેક્ટર ચાલક અને અન્ય એકનું મોત
ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર ઉપર અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નિપજયા છે. આ ઘટનામાં ટ્રક ચાલકે પીજ ચોકડી બ્રીજ પાસે લાકડા ભરેલા ટ્રેક્ટરની પાછળ ધડાકાભેર અથડાવતા ટ્રેક્ટર ચાલ?...
વાડદ પ્રાથમિક શાળાના ૬૦૦ બાળકો ભૂખ્યાં રહેતા વાલીઓનો હોબાળો
ગળતેશ્વર તાલુકાના વાડદ પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે શનિવારે ભોજન કક્ષના દ્વારા જ ન ખુલતા એસ એમ સી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. શાળાને બે પાળીમાં ચલાવ?...
નડિયાદ રેલવે સ્ટેશન ખાતેથી મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ આસ્થા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું
અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું ત્યારથી દેશભરમાંથી ભક્તો ભગવાન રામ લલ્લાનાં દર્શને જઇ રહ્યા છે, આજે ખેડા જિલ્લાના રામ ભક્તોને લઇ નડિયાદ થી આસ્થા ટ્રેન અયોધ્યા જવા રવાના થઇ ત?...
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ નડીયાદ સ્થિત ખેડા જિલ્લા ભાજપ કાર્યાલયમાં સંગઠનની બેઠક યોજાઇ
ભારતમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, ભારત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. 2024ની લોકસભાનીં ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીઓમાં ભાજપને 370 અને એનડીએની 400 બેઠકો મળે એવા દૃઢ સંકલ્પ સ?...