ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગર્ભગૃહનો દરવાજાનું તાળુ તોડી તસ્કરો ૧૨ લાખ મતાની ચોરી કરી ફરાર
ખેડા તાલુકાના રઢુ સંતરામ મંદિરમાં ગતરાત્રિના કોઇ અજાણ્યા તસ્કરો ત્રાટકી મંદિરના ગર્ભગૃહના દરવાજાને લગાવેલ બહારનું તાળુ તથા ઇન્ટરલોક તોડી ગર્ભગૃહમાં પ્રવેશકરી રૂમમાં મુકેલ તિજોરી તોડી ?...
ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા લોક ફરિયાદ નિવારણ- જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.22/02/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કુલ 13 પ્રશ્નોની રજૂઆ?...
કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતે રૂપિયા ૪૮ લાખના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ
ખેડા જિલ્લાના ખેડા તાલુકાના નવાગામ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ નિર્માણનું ભુમિપુજન કરાયુ હતું. આ પ્રસંગે સંચારમંત્રી દેવુસિંહએ ન?...
રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત ખેડા જિલ્લામાં દિવ્યાંગો માટે સ્પે.ખેલ મહાકુમ્ભ ૨.૦ યોજાયો
ખેડા જિલ્લામાં રમત ગમત યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવ્રૃતિઓનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદના સહયોગ થી ધી સોસાયટી ફોર ફીજીક?...
કપડવંજના હર્ષિલ શાહે મિત્રો સાથે હિમાલયમાં ૧૨૭૫૦ ફૂટની ઉંચાઈએ ત્રિરંગો ફરકાવ્યો
પોતાના પ્રકૃતિમાં વિચરવાના અંતરગ શોખને હંમેશા જીવંત રાખવાની નેમ સાથે કપડવંજના હર્ષિલ નિમેશભાઈ શાહ (તેલના વેપારી) આણંદ, અમદાવાદ સહિત ગુજરાતના ૨૬ સાહસિક યુવાનોએ પોતાના ટ્રેકિંગના શોખને પ્ર...
ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ
ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા નડિયાદ દ્વારા ૧૫ ફેબ્રુઆરીના રોજ જિલ્લાની વિવિધ શાળાઓ અને આંગણવાડી ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ૧ વર્ષથી ૧૯ વર્ષની વયના તમામ બાળ?...
ડાકોરમાં ગટરના ગંદા પાણી ઉભરાતા ગોમતી તળાવમાં જતાં લાખો શ્રદ્ધાળુઓને મુશ્કેલી : તંત્રની કામગીરી સામે રોષ
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ઘણી બધી જગ્યાએ ગટરના પાણીની ઠેરઠેર સમસ્યા છે, અગાઉ પણ ગંદકી મામલે ડાકોરના વેપારીઓએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ સમસ્યા દૂર થઈ નથી. હાલ પણ સ્થિતિ ઠેરની ઠે?...
તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આવેલ અષ્ટાંગ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૪૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમપૂર્વક ઉજવાઇ હતી. આ પ્રસંગે તારાપુરના હરિભક્ત...
આઇસર ગાડીમાં ડાઇ મશીન અને એલ્યુમીનીયમના સેક્શનમાં સંતાડેલ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડતી આંતરસુંબા પોલીસ
ઉદાપુરા પાટિયા પાસે એક આઇસર ગાડીમાં વિદેશીદારૂનો મોટો જથ્થો આવી રહ્યો હોવાની આંતરસુંબા પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આઇસર ગાડીને રોકીને તેમાં તપાસ કરતાં આ ગાડીમાંથી વિવિધ પ્રકારના ?...
અલીન્દ્રામાં થયેલ ખુનની કોશીષના વણઉકલ્યા ગુનામાં ચારની ધરપકડ કરીને ગુનાનો પર્દાફાશ કરાયો
ચકલાસી પોલીસ મથકની હદમાં આવેલા અને નડિયાદ તાલુકાના અલીન્દ્રા ગામે ભુવાગીરીનું કામ કરતાં એક યુવકને મારી નાખવા માટે તેમનાજ સગાભાઇ દ્વારા રૂ.૬૦ હજારની સોપારી આપવામાં આવી હતી. આ ગુનામાં સોપાર?...