ખેડા જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને રોડ સેફટીની મીટીંગ યોજાઇ
ખેડા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને આજ રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે રોડ સેફટીની મીટીંગ યોજાઈ હતી. આ બેઠકમાં રોડ સેફટી અંતર્ગત બ્રિજ હાઇટ વધારવા, બ્રિજ ની સાઈડમાં બેરિકેટ સ્પેસિફિક?...
હવે નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની તડામાર તૈયારીઓ શરૂ
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે. ત્?...
ખેડા જિલ્લામાં સિનિયર સીટીઝન રમત સ્પર્ધા ૨૦૨૩-૨૪નું આયોજન કરાયું
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નડિયાદ, જિ. ખે?...
ખેડા જિલ્લાના નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કમિટીના ચેરમેનોની નિમણૂક કરાઈ
નડિયાદ નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનોનો સમયગાળો પૂર્ણ થઈ જતા કમિટીઓના ચેરમેનોની નિમણૂક કરવામા આવી હતી. સોમવારે બપોરે 12:00 વાગે નગરપાલિકાના સભા હોલમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્ય...
કપડવંજ નગરપાલિકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન કલ્પેશકુમાર પંચાલના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. 75 માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતાં તેઓએ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્ર?...
નડિયાદ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂત કરવામાં આવ્યું
નડિયાદ નગરપાલિકા દ્વારા ૧૫મા નાણાંપંચ, વ્યવસાયવેરા ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ માંથી ૭૩,૭૧,૬૩૦/- ના ખર્ચે કુલ ૧૭ જગ્યાએ પેવર બ્લોક નાખવાના કામનું ખા...
કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતીમાં માતરમાં આવેલા રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
તેજસ્વી આધ્યાત્મિક મહાપુરુષ અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત મંદિરમાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, ત્યારે કેન્દ્રીય સંચાર મંત્ર...
ખેડા જિલ્લો રામમય બન્યો : ખેડા જિલ્લામાં રામોત્સવની ભાવભેર ઉજવણી
અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ નડિયાદ સહિત જિલ્લા વાસીઓ પ્રભાત ફેરીના ઘંટ નાદથી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો, નડિયાદ સ્થિત સંતરામ મંદિર, સંતરામ દેરી, રામજી મંદિરમાં ધાર...
વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ : ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત ૩૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો તથા ગુરૂકુળોમાં શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ?...
વિશ્વમાં પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર વડતાલના મહંતના નાતે મને પ્રતિષ્ઠા મહોત્સવનું પ્રેમભર્યુ આમંત્રણ મળ્યુ
અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રતિષ્ઠા થઈ રહી છે , એ ભારતવર્ષના પાંચસો વર્ષની તપોમયી ધૈર્યભરી પ્રતીક્ષાનું ફળ છે. મને વ્યક્તિગત આત્મગૌરવનો અનુભવ થાય છે. હું આજે સ્વામિનારાયણ સંપ્રદાય?...