પશ્ચિમ બંગાળ ચૂંટણી : દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ ભાજપમાં જોડાયા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એ તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. ભારતના પ્રખ્યાત ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ હવે ભાજપમાં સત્તાવાર ...
કિરણ રિજિજૂ : સલાહકારોએ રાહુલ ગાંધીનું મગજ હાઇજેક કરી લીધું છે
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને તીખો આક્ષેપ કર્યો છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત સમિટ દરમિયાન બોલતા રિજિજૂએ કહ્યું કે રાહુલ ગાંધીનું મગજ તેમના સલાહકા?...
સ્પીકર ચેમ્બર વિવાદ ગરમાયો : કિરેન રિજિજુએ વીડિયો જાહેર કર્યો, કોંગ્રેસ સામે ગંભીર આક્ષેપ
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં થયેલી એક ઘટનાનો વીડિયો જાહેર કરીને રાજકીય ચર્ચા ગરમાવી છે. રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર સ્પીકરની ચેમ્બરમાં ગેરકાયદે?...
સંસદમાં હોબાળો : કિરેન રિજિજૂનો કોંગ્રેસ પર ગંભીર આરોપ, સ્પીકરના ચેમ્બરમાં ઘૂસીને અપશબ્દો બોલ્યાનો દાવો
સંસદના બજેટ સત્ર દરમિયાન ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ કોંગ્રેસના સાંસદો પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે આશરે 20-25 કોંગ્રેસ સાંસદો લ?...
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ વકફને લઈ ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુ (Kiren Rijiju)એ વકફ માટે ‘UMEED’ પોર્ટલ શરૂ કર્યું છે. નવા વકફ કાયદા મુજબ, બધી વકફ મિલકતોને 6 મહિનાની અંદર તેમાં નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ યુનિફાઇડ વકફ મેને?...
વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ, જાણો સંપૂર્ણ વિગતો
લોકસભામાં ગઈકાલે વકફ સંશોધન બિલ પર 12 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અંતે મંજૂરી આપવામાં આવી. આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે. 520 સાંસદોમાંથી 288 સાંસદોએ બિલના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમા...
કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ ભ્રષ્ટાચારની બીમારી ફેલાવી રહી છે: કિરેન રિજિજુ
ભાજપે મંગળવારે કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓએ એટલો ભ્રષ્ટાચાર ફેલાવ્યો છે કે માત્ર સરકાર જ નહીં પરં?...
‘હું તેમની વિરુદ્ધ કંઈ નહીં બોલીશ…’, PM મોદીને લઈને જયા બચ્ચનનું નિવેદન
વડાપ્રધાન મોદીએ મંગળવારે સંસદીય દળની બેઠકમાં વિરોધ પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષ બેહાલ અને નિરાશ છે. તે લાંબા સમય સુધી સત્તામાં રહેવા માંગતી હતી. પીએમ મોદીના આ નિ...