રાઈસિન ઝેર બનાવવાની સાજિશ : ગુજરાત ATSએ પકડેલા ત્રણ આતંકીઓનો કેસ NIAને સોંપાયો
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર 2025માં ઝડપાયેલા ત્રણ ISIS સંલગ્ન આતંકવાદીઓના કેસને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આ આતંકીઓ દેશમાં મોટા આતંકવાદી હુમલાની સાજ...
સીએમ યોગી બરેલી હિંસા પર : “મૌલાના ભૂલી ગયા કે યુપીમાં શાસન કોનું છે, સાત પેઢીઓ રમખાણો કરવાનું ભૂલી જશે”
તાજેતરમાં ‘આઈ લવ મુહમ્મદ’ નામના બેનર સાથે દેશભરમાં પ્રદર્શનો યોજાયા છે, જે સાથે કેટલીક જગ્યાઓ પર હિંસા અને વિવાદના પ્રકરણો પણ સર્જાયા છે. આવી જ ઘટનાઓ બરેલીમાં સામે આવી, જ્યાં જુમ્માની નમાજ પ...
લખનઉમાં 14 વર્ષની બાળકી સાથે હેવાનિયત, 4 નરાધમોએ અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ આચર્યું
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના ગ્રામીણ વિસ્તારમાં એક હ્રદય વિદારી અને શરમજનક ઘટના સામે આવી છે. બક્ષી કા તળાવ વિસ્તારમાં આવેલા નિર્જન જંગલમાં ચાર યુવકોએ માત્ર 14 વર્ષની નિર્દોષ બાળકી પર સામૂ?...
મુખ્તાર અંસારીના નાના દીકરા ઉમર અંસારીની ધરપકડ
માફિયા મુકતાર અંસારીનો નાના પુત્ર ઉમર અંસારી હવે કાનૂની મુશ્કેલીઓમાં ઘેરાઈ ગયો છે. ગાઝીપુર પોલીસે તેને લખનૌના દારૂલશફામાં આવેલા તેના ભાઈ અને સુભાસ્પાના નેતા અબ્બાસ અંસારીના નિવાસસ્થાન પ?...
મારા માથે રૂ.15 કરોડનું દેવું, હવે કોઈ રસ્તો બચ્યો નથી… બંદૂકથી ગોળી મારી બિઝનેસમેનની આત્મહત્યા
ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં રિયલ એસ્ટેટના બિઝનેસમેને પોતાને ગોળીમારી આત્મહત્યા કરી લીધી છે. 36 વર્ષિય બિઝનેસમેન શહવાજ સિદ્દીકીએ ફેસબુક લાઈવ કરીને ઓફિસમાં જ પોતાની ગોળી મારી છે. ફેસબુક લાઈવ...