લોકસભામાં પાસ થયું વકફ સુધારા બિલ, મોદી સરકારનું મોટું એક્શન, હવે રાજ્યસભામાં ખરી કસોટી
દેશભરમાં મુસ્લિમ સંપત્તિનો મનમાન્યા ઢંગથી વહિવટ કરી રહેલા વકફ બોર્ડની 'પાંખ કાપતું' પહેલું મોટું એક્શન મોદી સરકારે લીધું છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલને પાસ કરાવી દીધું છ...
રેલવે અકસ્માત 400 થી 81 પર પહોંચ્યા, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લાલુ, મમતા અને ખર્ગેના કાર્યકાળને બનાવ્યા નિશાન
લોકસભામાં પ્રશ્નના સમય દરમિયાન, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બુધવારે તેમની સરકારની સફળતા ગણાવી હતી. તેમણે તેમની સરકારમાં રેલવે સલામતીમાં થયેલા સુધારા વિશે વાત કરી. તેમણે કહ્યું કે, રેલવે સલ...
જાપાનને પાછળ છોડીને ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બન્યું : ગડકરીનો દાવો
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)નું વેચાણ વધારવા માટે કેન્દ્ર સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર છેલ્લા થોડા વર્ષોથી લોકોને EV ખરીદવા માટે ઘણું પ્રોત્સાહન આપતી રહી છે. આ સાથે જ ટેકનોલોજી પણ ઘણી આગ...
આજે સંસદમાં રજૂ કરાશે વકફ બિલ, જાણો લોકસભા-રાજ્યસભાની નંબર ગેમ
કેન્દ્ર સરકાર આજે બુધવારે (2 એપ્રિલ, 2025) લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરશે. સંસદીય સલાહકાર સમિતિની બેઠક દરમિયાન સરકારે વિપક્ષી પક્ષોને આ માહિતી આપી છે. આ અંગે ચર્ચા કરવા માટે ઓછામાં ઓછા 8 કલાકનો...
નડિયાદ વાણીયાવાડ પાસેના એપાર્ટમેન્ટમાંથી મોબાઈલ તફડન્ચી
નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ ઉપર આવેલ જશોદા એપાર્ટમેન્ટના રૂમમાંથી મોબાઈલની ચોરી થતા નિરવભાઈએ નડિયાદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટનો યુવાન ?...
માતાનું એક એવું મંદિર જ્યાં 100 વર્ષથી ચાલી રહી છે અખંડ જ્યોતિ, અંગ્રેજો પણ હક્કા-બક્કા રહી ગયેલા!
ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે વાત એક એવા મંદિર વિશે જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય. આ કાલી મંદિર ખૂબ ચમત્કારિક છે અને ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન પાસે સ્થિત છે. દે...
ગઢડામાં ત્રિવેણી સંગમ પર સ્વયંભૂ બેલનાથ મહાદેવનું મંદિર, પાંડવો સાથે જોડાયેલો છે ઈતિહાસ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ત્રણ ગામ ચોચલા, અનીડા અને ખીજડિયાના સીમાડે, અને કાળુભાર, સીતાપરી અને ભારડા નદીના ત્રિવેણી સંગમે કુદરતી સૌંદર્ય વચ્ચે ખીલતું પાંડવ કાલીન પ્રાચિન અને ઐતિહાસિક ?...
આવતીકાલથી શરૂ થશે JEE Main સેશન 2ની પરીક્ષા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન
એન્જિનિયરિંગ ક્ષેત્ર માટેની પ્રવેશ પરીક્ષા JEE મેઈન 2025 સેશન-2 બે એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા 9 એપ્રિલ 2025 સુધી ચાલશે, જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાના સપના સાકાર કરવા માટે ભાગ લેશે. નેશનલ ટે?...
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવાર (1 એપ્રિલે) નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ 5 અરજીકર્તાઓએ 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. ?...
બનાસકાંઠાના ડીસામાં મોટી દુર્ઘટના, 17 લોકો જીવતા ભૂંજાયા, મૃત્યુઆંક વધે તેવી આશંકા, મૃતદેહની ઓળખ મુશ્કેલ
બનાસકાંઠાના ડીસા નજીક ઢુંવા રોડ પર ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગે 17 લોકોના જીવ લીધી છે. ભીષણ આગમાં 17 શ્રમિક જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે બોઇલરમાં બ્લાસ્ટ થયો ત્યારે ગોડાઉનમા?...