સંસદમાં આજે નવું આવકવેરા બિલ રજૂ થાય તેવી સંભાવના, ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા બનશે સરળ
આવકવેરાની જોગવાઈઓને સરળ બનાવવા માટે રચાયેલ આવકવેરા બિલ, 2025, ગુરુવારે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં આકારણી વર્ષ જેવી જટિલ પરિભાષાને બદલે કર વર્ષનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છ...
ભારતનો AI યુગ, AI માં ઈન્ડિયાની મોટી છલાંગ, મોદી સરકારની નીતિઓ ભવિષ્યને બદલી રહી છે
ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વિસ્તરી રહ્યું છે અને તેની પાછળ વડા પ્રધાન મોદીની દૂરંદેશી નીતિઓ છે. પહેલીવાર સરકાર સીધા જ AI ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે. જે વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અ...
PMની પાઠશાળા: પરીક્ષા પે ચર્ચામાં PM મોદીએ બાળકોને આપી ટિપ્સ, શિક્ષકોને પણ કરી ટકોર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલા બાળકો સાથે 'પરીક્ષા પે ચર્ચા' યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની 8મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્ય...
ISRO ના નાવિક મિશનને મોટો ઝટકો, NVS-02 નક્કી કક્ષામાં સ્થાપિત ના થયું, થ્રસ્ટર્સ ફેલ
ISRO એટલે કે ઈન્ડિયન સપેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના 100મા રોકેટ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. બુધવારે લોન્ચ કરાયેલા આ મિશનમાં રવિવારે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. 2250 ક?...
PM મોદીએ ઓડિશાના વારસાની મહત્તા સમજાવી, જાણો શું કહ્યું…
PM નરેન્દ્ર મોદી બે દિવસની ઓડિશાની મુલાકાતે છે. તેમણે આજે ભુવનેશ્વરમાં 18 મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ઓડિશામાં દરેક પગલે આપ?...
દિલ્હી વિધાનસભા ચૂંટણી: 5 ફેબ્રુઆરીએ મતદાન અને આઠમીએ આવશે પરિણામ
દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ ટૂંક જ સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. મતદાનની તારીખ: 5 ફેબ્રુઆરી, 2025 મતગણતરીની તારીખ: 8 ...
કોણ હોય છે અઘોરી, કેટલી સાધના કરવી પડે ? જાણો અઘોર પંથનો અઘરો ઈતિહાસ
પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ ખૂબ જ વધતી રહી છે, અને હવે તેને શરૂ થવામાં ખૂબ ઓછા દિવસો બાકી છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલી રહેલો આ મહાકુંભ, શ્રદ્ધાળુઓ અને સાધુઓ માટે ધાર્મિક અને ...
સંભલ બાદ હવે પટણામાં 500 વર્ષ જૂનું શિવ મંદિર મળ્યું, લોકોએ કહ્યું – ખાસ ધાતુમાંથી બન્યું
રાણિક શોધથી જોડાયેલા ઘણા રસપ્રદ પાસા છે. બિહારની રાજધાની પટણામાં મળેલી આ ભવ્ય મંદિર અને તેલ માટેના પુરાવાઓ તેના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની નવીવાર શોધ છે. શ્રેષ્ઠ રીતે, આ મંદિર 15મી સદીનું ?...
ડૉ. મનમોહન સિંહનાં નિધન પણ PM મોદી, ભૂપેન્દ્ર પટેલે આપી શ્રધ્ધાંજલી
દેશના પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. ...
PM મોદીને મળ્યુ કુવૈતનું સર્વોચ્ચ સન્માન, ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી કરાયા સન્માનિત
PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. 43 વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્ય?...